SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श० १ उ० ५ सू० ४ रत्नप्रभानारकसंहनननिरूपणम् ७९७ किम्पाकफलपदित्यत आह " अकंता" अकान्ताः अकमनीयाः, अकान्ता अपि केचित् प्रिया भवन्ति-उष्ट्राणां कण्टकवत् , तत्राह-'अप्पिया' अप्रिया, अप्रिय - हेतवः, अप्रिया अपि शुभा भवन्ति कटुकौषधिवत् , तत्राह-' असुभत्ति ' अशुभा इति, केचन पदार्थाः अशुभा अपि मनोज्ञा भवन्ति विषकन्यावत्तत्राह-'अमणुण्णां' अमनोज्ञाः न मनसाऽन्तः संवेदनेन शुभतया ज्ञायन्ते ये तेऽमनोज्ञाः । केचन पदार्था अमनोज्ञा अपि दुःखहरणेन मनोऽमा मनोगम्या भवन्ति त्रिफलावत् , किम्पाकफल । अतः वे अनिष्ट होकर भी किम्पाकफल की तरह कमनीय नहीं होते हैं किन्तु एकान्ततः अकान्त-अकमनीय होते हैं । अकान्त होकर भी कितनेक पदार्थ उष्ट्रों के लिये कण्टकों की तरह प्रिय होते हैं अतः वे पुद्गल अकान्त होकर भी उष्ट्रों के लिये कटकों की तरह प्रिय नहीं होते हैं किन्तु अप्रिय ही होते हैं, अर्थात् अप्रिय के हेतु होते हैं । कितनेक पदार्थ ऐसे भी होते हैं जो अप्रिय होकर भी शुभ होते हैं जैसे कटुक औषधि, अतः वे अप्रिय होकर भी कटुक औषधि की तरह शुभ नहीं होते हैं किन्तु अशुभ ही होते हैं। कितनेक पदार्थ ऐसे भी होते हैं जो अशुभ होकर भी विषकन्या की तरह मनोज्ञ होते हैं, अतः वे अशुभ होकर भी विषकन्या की तरह मनोज्ञ नहीं होते हैं किन्तु अमनोज्ञ-अन्तःकरण द्वारा शुभरूप से वे नहीं जाने जाते हैं ऐसे होते हैं । कितनेक पदार्थ ऐसे भी होते हैं कि जो अमनोज्ञ होकर भी दुःखहरण करने से त्रिफला की तरह मनोगम्य होते हैं अतः वे अमनोज्ञ हो कर भी त्रिफला की तरह मनोगम्य नहीं होते हैं, किन्तु પુલે અનિષ્ટ હોય છે એટલું જ નહીં પણ કિમ્પાકફલની જેમ સુંદર પણ डाता नथी-५२न्तु अकान्त-मप्रिय डाय छे. ॐis yस मन्तछतi પણ પ્રિય હોય છે. જેમ કે કાંટા તે કાંટા એકાન્ત હોવા છતાં પણ ઉંટને પ્રિય હોય છે. ઉંટ તે તે કંટકને પણ પ્રેમથી ખાય છે. પણ નારકનાં પુલે એકાન્ત હોવા ઉપરાંત અપ્રિય પણ છે. કેટલાક પદાર્થો એવા હોય છે કે જે અપ્રિય હોવા છતાં પણ શુભ હોય છે. જેમ કે કડવી ઔષધિ પરંતુ નારકનાં શરીરનાં પુદ્ગલે અપ્રિય હોય છે એટલું જ નહીં પણ કડવી ઔષધિના જેવાં શુભ પણ નથી હોતાં-પરંતુ અશુભ જ હોય છે. કેટલાક પદાર્થો એવા હોય છે કે જે અશુભ હોવા છતાં પણ વિષકન્યા જેવાં મગ્ન હોય છે. પણ નારકનાં શરીરનાં પુલે અશુભ હોવા ઉપરાંત અમનેઝ પણ છે-વિષકન્યાની જેમ મને નથી. જે વસ્તુ મનને રુચિકર લાગે તેને મને કહે છે. કેટલાંક પદાર્થ એવા પણ હોય છે કે જે અમનેઝ હોવા છતાં દુઃખ દૂર કરવાના ગુણને કારણે ત્રિફળાની જેમ મનગમ્ય હોય છે. પણ નારકના પુદ્ગલે અમનેશ હોવા ઉપરાંત શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy