SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ६९४ ___भगवतीसूत्र यथा मोक्षपातिकूल्यमशुभकर्मणस्तथा शुभस्यापि मोक्षप्रातिकूल्यं, मोक्षविघटकत्वात् , अशेषकर्मक्षयस्यैव मोक्षपदार्थत्वात् , तद् यदि पापशब्दस्याशुभमात्रमेवार्थः स्यात्तदा पुण्यसत्त्वेपि मोक्षः स्यात् , न चैतत् घटते, पुण्यावशेषे सति कृत्स्नकर्म क्षयमोक्षस्यैवासंभवात् । इयानेव भेदः शुभाशुभयोर्यत् अशुभं नारकादिगतौ प्रयोजकं, शुभं तु देवादिगतौ, बन्धकत्वं तूभयोः सममेव । उक्तञ्च "शृङ्खला स्वर्णजातापि बन्धनाय न संशयः" इति । तस्मात् पापं कम इत्यस्य मोक्षव्याघातक ज्ञानावरणीयादिकमित्येवार्थों घटते न तु अशुभमिति, "तस्स त्ति' अर्थ ठीक नहीं है, क्योंकि जिस प्रकार से अशुभ कर्म मोक्ष का प्रतिकूल है, उसी तरह से शुभ कर्म भो मोक्ष का प्रतिकूल है। क्योंकि वह शुभ कर्म भी मोक्षका विघटनकर्ता होता है। कारण कि अशेष कर्मों का क्षय ही मोक्षरूप पदार्थ माना गया है। यदि पाप शब्दका अर्थ अशुभमात्र ही माना जावे तो पुण्य रूप शुभ के सद्भावमें भी जीव को मोक्ष की प्राप्ति होनी चाहिये ! परन्तु यह बात तो बनती नहीं है। क्योंकि जबतक पुण्य का सद्भाव जीव के बना रहता है-तबतक उसके समस्त कर्मों का क्षयरूप मोक्ष संभवित ही नहीं होता है । शुभ और अशुभ में इतना ही तो भेद है कि अशुभ कर्म नारक आदि गति में प्रयोजक होता है और जो शुभ कर्म होता है वह देवादि गतिमें प्रयोजक होता है इस तरह बन्धकत्व दोनों में समान है। एक लोहेकी बेडीरूप है और दूसरा सोनेकी बेडीरूप है कहा भी है-शृङ्खलास्वर्णजाताऽपि, बन्धनाय न संशयः" એવે કરે છે પણ તે અર્થ બરાબર નથી કારણ કે જે રીતે અશુભકર્મ મોક્ષ માટે પ્રતિકુળ છે, એ રીતે શુભકર્મ પણ મોક્ષને માટે પ્રતિકૂળ જ છે. કારણ કે અશેષ કર્મોના ક્ષયને જ મેક્ષ માનવામાં આવેલ છે. જે પાપ શબ્દને અર્થ માત્ર અશુભ જ માનવામાં આવે તો પુણ્યરૂપ શુભના સદુભાવમાં પણ જીવને મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ. પણ એવું બનતું નથી જ્યાં સુધી જીવને પષ્યનો સદભાવ હોય છે ત્યાં સુધી તેને સમસ્ત કર્મોનો ક્ષયરૂપ મોક્ષની પ્રાપ્તિ સંભવિત નથી. શુભ અને અશુભ કર્મમાં આટલેજ ભેદ છે-અશુભકર્મો નરક તિર્યંચ આદિ ગતિમાં જીવને લઈ જાય છે. જ્યારે શુભક જીવને દેવાદિ ગતિમાં લઈ જાય છે. આ રીતે તે બંનેમાં બકત્વ તે સમાન જ છે. એક લેઢાની બેડી રૂપ છે અને બીજું સોનાની બેડી રૂપ છે. કહ્યું પણ छ-"शंखला स्वर्णजाताऽपि बन्धनाय न संशयः" तेथी मोक्षमा विन ४२नारा નાનાવરણીય આદિ જે કર્મો છે તેમને જ પાપકર્મો જ કહી શકાય. શ્રી ભગવતી સુત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy