SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श. १ उ० ३ सू० ११ श्रमणस्यापि तत्कर्मवेदनस्वरूपम् ६५९ शकार्थसंग्रहः-श्रमणानां निर्ग्रन्थानां कांक्षामोहनीयस्य वेदनं भवति न वेति प्रश्नः। भवतीत्युत्तरम् । कथं भवतीति प्रश्नः । ज्ञानान्तराणि समारभ्य प्रमाणान्तर पर्यन्तैः कारणैः श्रमणा निर्ग्रन्था अपि कांक्षामोहनीयं कर्म वेदयन्तीति । ज्ञानान्तरादिकारणबलेन शङ्कादिकमादधानाः श्रमणा निर्ग्रन्था अपि कांक्षामोहनीयं कर्म वेदयन्तीति सयुक्तिकं भगवतोपवर्णितमाकलय्य गौतमो भगवद्वचने श्रद्धातिशयं है सो उसमें ऐसा भ्रम होता है कि वह भूमि से निकल रहा है। इस प्रकार से शास्त्रों में समाधान है फिर भी उन्हें इस में शंका आदि बने रहते हैं। इस उद्देशक का अर्थसंग्रह यहां इस प्रकार से है-श्रमण निर्ग्रन्थों के कांक्षामोहनीय कर्म का वेदन होता है या नहीं ऐसी उत्थित शंका का उत्तर "हां उनके कांक्षामोहनीय कर्मका वेदन होता है" ऐसा उत्तर जब दिया गया तो पुनः इसका बेदन उन्हें कैसे होता है ? ऐसा प्रश्न पुनःकिया गया, इस के उत्तर में उन्हें समझाया गया कि ज्ञानान्तर से लेकर प्रमाणान्तरतक जो कारण हैं वे कारण श्रमणनिर्ग्रन्थों को कांक्षा मोहनीय कर्म का वेदन कराते हैं । अर्थात् इन कारणों को लेकर श्रमण निर्ग्रन्थ कांक्षामोहनीय कर्म का वेदन करते हैं । तात्पर्य कहने का यह है कि इन ज्ञानान्तरादिरूप कारणों के बल से श्रमण निर्ग्रन्थों के शंका आदि दोष प्रभुपतिपादित दर्शन आदि तत्वों में उत्पन्न हो जाते हैं-इस तरह शंका आदि से युक्त बने हुए वे श्रमण निर्ग्रन्थ भी कांक्षामोहनीयकर्म का वेदन करते हैं। इस प्रकार सयुक्तिक भगवान् का कथन सुनकर તે અહીંથી ઘણે દૂર છે તેથી સૂર્ય ભૂમિમાંથી નીકળતો જે આંખથી પ્રત્યક્ષ દેખાય છે તે તે ભ્રમ છે. આ પ્રકારનું સમાધાન મળવા છતાં પણ તેમના મનમાંથી શંકા જતી નથી. આ ઉદ્દેશકને અર્થસંગ્રહ અહીં આ પ્રમાણે છે-શ્રમણ નિરોને કાંક્ષામેહનીય કર્મનું વેદના થાય છે કે નહીં ? આ પ્રશ્નનો ઉત્તર-“ હા, તેઓ પણ કાંક્ષામહનીય કર્મનું વેદન કરે છે. ” “તેઓ શા કારણે તેનું વેદન કરે છે?” આ પ્રશ્નના ઉત્તરરૂપે કહેવામાં આવ્યું છે કે જ્ઞાન-જ્ઞાનમાં અંતરથી લઈને પ્રમાણ-પ્રામાણમાં અંતર સુધીના જે કારણે ઉપર વર્ણવ્યા છે, તે કારણોને લીધે તેઓ કાંક્ષાહનીય કર્મનું વેદન કરે છે. તાત્પર્ય એ છે કે જ્ઞાનજ્ઞાનમાં અંતર વગેરે કારણોને લીધે જિનેન્દ્ર પ્રતિપાદિત તત્વોમાં શ્રમણ નિર્ચને શંકા વગેરે ઉત્પન્ન થાય છે. આ રીતે શંકાશીલ થવાથી શ્રમણ નિર્ગથે પણ કાંક્ષાએહનીય કર્મનું વેદન કરે છે. આ પ્રકારનું યુક્તિયુક્ત શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy