SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ६४६ भगवतीसूत्रे उक्तश्च-"रिउवकजड़ा पुरिमेयराण सामाइए क्यारुहणं । मणयमसुद्धे वि जओ, सामाइए हुंति हु क्याई" ॥१॥ छाया-ऋजुक्रजड़ाः पूर्वेतराणां सामायिके व्रतारोहणम् । मनागशुद्धपि यतः सामायिके भवन्ति खलु व्रतानि ॥१॥ इति । एवं सत्यपि शङ्किता इत्यादि। ___ तथा साधुवेषेऽपि शङ्का भवति, यथा-प्रथमचरमतीर्थकरवर्जितैाविंशतितीर्थकरैरुपदिष्टं यत् यथा लब्धवसनरूपमेव लिङ्गं साधुभिः करणीयम्। प्रथमचरमाकेवल सामायिक रूप ही है ' इस तरह से उन्हें अविश्वास हो जायगा। अतः उन्हें ऐसा अविश्वास न हो इस अभिप्राय से चारित्र सामायिक और छेदोपस्थापनीय के भेद से दो प्रकार से विभाजित किया गया है । कहा भी है,-'रिउ० ' इत्यादि। प्रथम और अंतिम तीर्थङ्करके साधु अनुक्रमसे ऋजुजड़ और वक्रजड़ होते हैं इसलिये उनको सामायिक चारित्र के बाद व्रतों का आरोपग कहा है। क्योंकि सामायिक में थोड़ीसी अशुद्धि आजाने पर पुनः व्रतारोपण से तथा छेद से शुद्धि हो जाती है। इस तरह से चारित्र में कथन है फिर भी वे इसमें शंकित हो जाते हैं। तथा-साधुवेष में भी उन्हें शंका होती है, जैसे-द्वितीयतीर्थकर से लेकर तेवीसवें तीर्थकर तकने ऐसा कहा है कि जैसा वस्त्र मिले उसी प्रकार का वस्त्र साधु के लिङ्गरूप से साधु को धारण कर लेना चाहियेअर्थात् जैसा वस्त्र मिले वैसा ही साधु को ले लेना चाहिये । परन्तु प्रथम એક સામાયિક રૂપ જ છે એ તેમને પોતાની જાત ઉપર અવિશ્વાસ ઉત્પન્ન થાત અને તેથી ખેદ પામીને આધ્યાન કર્યા કરે એમ ન થાય તે માટે ચારિત્રના સામાયિક અને છેદેપસ્થાપનીય એવા બે ભેદ પાડવામાં આવ્યા છે ४थु ५४ छ-" रिउ०" इत्यादि. પહેલા અને છેલ્લા તિર્થંકરના સાધુઓ અનુક્રમે જુજડ અને વકજડ હોય છે. તેથી તેમને સામાયિક ચારિત્રની પછી વ્રતનું આરોપણ કહ્યું છે કારણ કે સામાયિક ચારિત્રમાં ડી સરખી અશુદ્ધિ આવી જવાથી પુનઃ વતારેપણથી અને છેદથી શુદ્ધિ થઈ જાય છે. આ રીતે ચારિત્રના સંબંધમાં કથન હોવા છતાં પણ તેમને તે બાબતમાં શંકા થાય છે. તથા સાધુના વેષ વિષે પણ તેમને શંકા થયા કરે છે. જેમ કે બીજા તીર્થકરથી લઈને તેવીસમા સુધીના તીર્થકરોએ એવું કહ્યું છે કે સાધુએ જેવાં મળે એવાં વસ્ત્ર ધારણ કરવાં જોઈએ. પણ પહેલા અને છેલ્લા તીર્થકરે એવું શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy