SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ - भगवतीसूत्रे कारः पौरुषाभिमानः पराक्रमः अभिमतवस्तुसाधकः पुरुषकार एव । अथवा पुरुषकारः पुरुषक्रिया । ननु कथमत्र स्त्रीक्रियां मुक्त्वा पुरुषक्रिया गृहीता ? अत्राहपुरुषक्रिया प्रायः स्त्रीक्रियापेक्षया प्रकर्षवती भवति स्वभावादत एव विशेषेण पुरुषक्रियाया अत्र ग्रहणं कृतम् । पराक्रमश्च शत्रुनिराकरणमिति । गोशालकमते उत्थानादीनामावश्यकता नास्ति, तस्य पुरुषार्थस्याऽसाधकत्वात् । तन्मते नियतित एव सर्वकार्यसिद्धिर्जायते । यदाह-" प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यं षाभिमानरूप पुरूषकार और अभिमतवस्तु का साधक पुरुषकाररूप पराक्रम है। अथवा पुरुषक्रियारूप पुरुषकार और शत्रुनिराकरण पराक्रम है। __ शंका-स्त्रीक्रिया को छोड़कर यहां केवल पुरुषक्रिया का ही ग्रहण क्यों किया गया है ? उत्तर-स्त्रीक्रिया की अपेक्षा पुरुषक्रिया प्रायः स्वभाव से ही प्रकर्षवती होती है, इसी कारण यहां पुरुषक्रिया को ग्रहण किया गया है। गोशालक के मत में उत्थान आदि क्रियाओं की आवश्यकता नहीं है, क्योंकि ये पुरुषार्थ के प्रति अर्थात् पुरुष के प्रयोजन के प्रति साधक नहीं होते है । अर्थात् उत्थान आदि क्रियाएँ असाधक होने से गोशालक के मत में आवश्यक नहीं मानी गई है । गोशालक के मतानुसार नियति ही सर्वकार्य की साधक मानी गई है। नियतिसे ही सर्व कार्यों की सिद्धि होती रहती है उत्थानादि क्रियाओं से नहीं-ऐसा इस का मन्तव्य है। कहा भी है, कि “नियति के प्रभाव से जो शुभ अथवा अशुभ पदार्थ परक्कमेइ वा" ५३५५४ानु मलिभान तेने पु२५४२ ४ाम वे छ भने ઈષ્ટ વસ્તુના સાધક પુરુષકાર (પુરુષાર્થ) રૂપ પરાક્રમ છે. અથવા પુરૂષકિયા કે પુરુષ પ્રયત્નને પુરુષકાર અને શત્રુ નિરાકરણ કિયાને પરાક્રમ કહે છે. સ્ત્રક્રિયાને ગ્રહણ નહીં કરતાં, પુરુષક્રિયાને જ અહીં ગ્રહણ કરવાનું કારણ શું છે? ઉત્તર–સ્વાભાવિક રીતે જ સ્ત્રીકિયા કરતાં પુરુષ ક્રિયા વધારે પ્રકર્ષવાળી (બળવત્તર) હોય છે, તે કારણે અહિં પુરુષકિયાને જ ગ્રહણ કરી છે, ગોશાલક મતના અનુયાયીઓ એમ કહે છે કે ઉત્થાન વગેરે ક્રિયાઓની અવશ્યકતા જ નથી. કારણ કે તે ક્રિયાઓ પુરુષાર્થની-એટલે કે પુરુષના પ્રજનની સાધક હતી નથી. એટલે કે ઉત્થાન આદિ કિયાઓ અસાધક હોવાથી ગોશાલકના મતમાં તેમની આવશ્યકતા જ નથી. અમારા મત પ્રમાણે તે નિયતિને જ સર્વકાર્યની સાધક ગણી છે. “ નિયતિથી જ સમસ્ત કાર્યોની સિદ્ધિ થતી રહે છે, ઉત્થાનાદિ Wિાઓથી નહીં ” કહ્યું પણ છે કે “મનુષ્યને જે શુભ કે અશુભ વસ્તુ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy