________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ० ३ सू० १ काङ्क्षामोहनीयकर्मनिरूपणम् ५४५ कालकरणीयं कांक्षामोहनीयं कर्म कृतं कर्मतया बद्धं जीवेन । एतावता चतुर्थभङ्ग एव स्वीकृतः, अत एवोक्तम्
"एगपएसोगाढं सव्वपएसेहिं कम्मुणो जोगं । बंधइ जहुत्तहेउँ” इति ।
छाया-एकप्रदेशावगाढं सर्वप्रदेशैः कर्मणो योग्यम् , बध्नाति यथोक्तहेतुम् । इति । 'एगपएसोगाढं'ति, एकप्रदेशावगाढमिति-जीवद्रव्यापेक्षया कर्मद्रव्यापेक्षया च ये एके-समानाः प्रदेशास्तेष्ववगाढमेकप्रदेशावगाढमुच्यते, तत् , कर्मबन्धने जीवस्य सर्वप्रदेशानां व्यापारत्वाज्जीवः स्वस्य सर्वप्रदेशैस्तदेकसमयवन्धनयोग्यं समानपदेशावगाढं सर्व कर्म यथोक्तहेतुपूर्वकं बध्नातीति । अथवा सर्व यत् किंचित व्यापार होने के कारण "सव्वेण सव्वं कडं " ऐसा कहा गया है। इस तरह चतुर्थभंग ही यहां स्वीकृत हुआ है । अन्य तीन भंग नहीं । इसी लिये ऐसा कहा है कि " एगपएसोगाढं सव्वपएसेहि कम्मुणो जोग्गं । बंधइ जहुत्तहेउं" एक प्रदेश में अवगाढ हुए कर्मयोग्य पुद्गलों का जीव सर्वप्रदेशों से यथोक्त हेतुओं द्वारा मिथ्यादर्शन, अविरति, प्रमाद आदि कारणों द्वारा-बंध करता है। यहां एक प्रदेशावगाढ का तात्पर्य इस प्रकार से है कि-जो प्रदेश जीवद्रव्य की अपेक्षा से और कर्मद्रव्य की अपेक्षा से समान हैं, उन प्रदेशों में अवगाढ जो कर्म है, वह एक प्रदेशावगाढ कम है, उस एक प्रदेशावगाढ कर्म के बंधन में जीव के समस्त प्रदेशों का व्यापार होता है। इस कारण जीव अपने सर्वप्रदेशों से उस एक समय में बंधन योग्य तथा समान प्रदेशों में अवगाढ हुए समस्त कर्म का यथोक्त हेतुपूर्वक बंध करता है । अर्थात्-एक प्रदेशावगाढ એમ કહેવામાં આવેલ છે. આ રીતે ચોથા ભાંગાને જ અહીં સ્વીકાર થયું છે, બાકીના ત્રણ ભાંગાને સ્વીકાર થયો નથી. તે કારણે જ એવું કહ્યું છે કે " :एगपएसोगाढं सव्वपएसेहिं कम्मुणो जोग्गं बंधइ जहुत्तहेउ ” मे प्रदेशमा અવગાઢ થયેલ કર્મ પુદ્ગલેને બંધ, જીવ સર્વ પ્રદેશથી યુક્ત હેતુઓ દ્વારા मेरो मिथ्याशन, मविति, प्रभाह माहि २॥ द्वारा-मांधे . અહીં એક પ્રદેશાવગાઢનું તાત્પર્ય આ પ્રમાણે છે-જે પ્રદેશ છવદ્રવ્યની અપેક્ષાએ અને કર્મ દ્રવ્યની અપેક્ષાએ સમાન છે, તે પ્રદેશોમાં જે કર્મ અવગાઢ જોડાયેલા) છે તેને એક પ્રદેશાવગાઢ કર્મ કહે છે. તે એક પ્રદેશાવગઢ કર્મના બંધનમાં જીવન સમસ્ત પ્રદેશની પ્રવૃત્તિ થાય છે. તે કારણે જીવ પિતાના સમસ્ત પ્રદેશથી એક સમયમાં બંધન ય તથા સમાન પ્રદેશમાં અવગાઢ થયેલ સમસ્ત કર્મને પૂર્વોક્ત કારપૂર્વક બંધ બાંધે છે. એટલે કે
શ્રી ભગવતી સૂત્ર : ૧