________________
-
-
प्रमेयचन्द्रिका टीका [ मङ्गलाचरणम् ]
कलाधरः कलायुक्तः, शीतलैः किरणेरिव ।
स्वपाठाद्यैरिदं सूत्र, शीतयत्यखिलं जगत् ॥ २७॥ भी यह फल प्राप्त होता है। इस अपेक्षासे यहां पर अर्थचिन्तवन कर्ताको श्रवण कर्ताको और इसमें श्रद्धा रखनेवालेको समान फलभागी प्रकट किया है।॥२६॥ ___ अन्वयार्थ-(इव) जिस प्रकार (कलायुक्तः) अपनी संपूर्ण कलाओं से युक्त (कलाधरः) चन्द्रमा (शीतलैः किरणैः) शीतल किरणोंसे (अखिलं जगत्) समस्त संसारको (शीतयति) शीतल करता है-शांति देता है, इसी प्रकार (इदं सूत्रम्) यह सूत्र (स्वपाठाद्यैः) अपनी पठनपाठन आदिरूप किरणावलिसे संसारको शांति प्रदान करता है।
विशेषार्थ--चन्द्रमाका स्वभाव यही है कि वह संतप्त संसारको अपनी शीतल किरणावलि द्वारा शीतलता प्रदान करता है, इसी प्रकार मतव्यामोहसे अशान्त या संतप्त बने हुए जीवोंको, अथवा विषय कषाय आदिके संसर्गसे आत्माके कल्याणसे विमुख होनेके कारण दुर्गतिके दुःखोंको सहते २ संतप्त हृदय बने हुए प्राणियोंको यह सूत्र अपनी स्याद्वादमय कथनशैलीरूप शीतल किरणावलिसे विरोधमथनरूप शांतिको, अथवा पठन पाठन आदि द्वारा सन्मार्गप्रकाशक सम्यग्ज्ञानरूप शांतिभावको प्रदान करता है ॥२७॥ એકાગ્ર મને શ્રવણ કરે છે તેઓને પણ એજ ફળની પ્રાપ્તિ થાય છે. એજ અપેક્ષા અનુસાર અહીં ચિંતવનકાર, ભણનાર અને ભણાવનાર અથવા તેના श्रोताने समानानोता शाव्या छ. ॥ २६ ॥
अन्वयार्थ ---(इव) भ (कलायुक्तः) सपूर्ण ४६नी पासे छे ते (कला धरः) चन्द्रभा. (शीतलैः किरणः)शात ठिणे! 43. (अखिलं जगत् ) मा समस्त ससारने (शीतयति) शीत नाव छ-शांति अर्षे छ.ये २४ रीते (इदं सूत्र) या सूत्र (स्वपाठाद्यैः ) पोताना ५४नपान मा३ि५ रिसडथी ससारने શાંતિ પ્રદાન કરે છે.
વિશેષાર્થ—ચન્દ્રને જાતિસ્વભાવ છે કે સારા દિવસની તપી ઉઠેલી ધરતીને પિતાની શીતળ કિરણધારા વડે શાન્તિ પમાડવી–તેવીજ રીતે મતમતાંતરથી અશાન્ત બનેલા, અથવા વિષયકષાય આદિના સંસર્ગથી આત્મકલ્યાણના માર્ગથી વિમુખ બની જઈ દુર્ગતિના દુઃખ સહન કરતા કરતાં તખ્ત બનેલાં પ્રાણીઓને આ સૂત્ર પોતાની સ્યાદ્વાદમય કથન શિલી રૂપ શીતળ કિરણ વડે પ્રશાંત કરે છે, અને ભણવા ભણાવવા આદિદ્વારા સદુમાર્ગ પ્રકાશક સમ્યક્રજ્ઞાનરૂપ शांति ला महान ४२ छ. ॥ २७ ॥
શ્રી ભગવતી સૂત્ર : ૧