SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ -- - ४७६ भगवतीसूत्रे मनुष्याः सरागा वीतरागा न भणितव्याः। केवलमौघिकदण्डके क्रियामूत्रे मनुष्याणां सरागवीतरागत्वभेदाः कथिताः, इह तेजःपद्मलेश्यामूत्रद्वये तु सरागत्ववीतरागत्वभेदाः नोदाहर्तव्याः तेजोलेश्यपद्मलेश्ययोर्वीतरागत्वस्यासंभवात् , यतो वीतरागता केवलशुक्ललेश्यायामेव भवति । प्रमत्तापमत्तभेदो वक्तव्यौ । 'गाहा' गाथा, सा चेयम्-'दुक्खाउए' इत्यादि । प्रथमोद्देशकादारभ्यैतत्पर्यन्तमूत्रार्थमुचिकेयं गाथा मूत्रव्याख्याने गतार्या, तथापि शिष्यबोधाय पुनरिह व्याख्यायते'दुक्खाउए' इत्यादि । 'दुक्खाउए उदिण्णे' दुःखमायुश्चोदीर्णमेव वेदयति नानुदीणम् , इति एकवचनबहुवचनाभ्यां दण्डकचतुष्टयं बोधितम् , तचास्यैव द्वितीयोद्देशकस्यादौ विलोकनोयम् । तच्चेदम्-"जीवे णं भंते कि सयंकडं दुक्खं वेदेइ" इत्येक सूत्रमें मनुष्योंके सराग वीतराग ये विशेषण कहे हैं परन्तु यहां तेजोलेश्या और पद्मलेश्याके दोनों सूत्रोमें मनुष्योंके सरागत्व और बीतरागत्व ये भेद नहीं कहना चाहिये, क्योंकि तेजोलेश्या और पद्मलेश्यामें वीतरागताकी असंभवता है, कारण वीतरागता शुक्ललेश्यामें ही होती है। प्रमत्त अप्रमत्त ये दो मनुष्योंके भेद तो यहां कहना चाहिये। यहां "दुक्खाउए उदिण्णे" इत्यादि जो गाथा कही है वह प्रथम उद्देशकसे लेकर यहां तक के सूत्रार्थकी सूचिका है। सो वह यद्यपि सूत्रके व्याख्यानसे ही गतार्थ हो जाती है फिर भी शिष्यजनों के बोधके निमित्त यहां उसकी व्याख्या पुनः की जाती है-दुःख और आयु ये उदीर्ण होने पर ही वेदे जाते हैं अनुदीर्ण होने पर नहीं। इस प्रकार एकवचन और बहुववन इन दो वचनोंसे चार दण्डक यहां कहे गये हैं। वे चार दण्डक इसी द्वितीय उद्देशककी आदिमें देख लेना चाहिये-वे इस प्रकार कहे ક્રિયા સૂત્રમાં મનુષ્યના સરાગ અને વીતરાગ વિશેષણો કહ્યાં છે. પણ અહીં તેજેલેશ્યા અને પલેશ્યાનાં અને સૂત્રોમાં મનુષ્યના સરાગત્વ અને વીતરાગત્વ, એ ભેદ કહેવા નહીં કારણકે તેજલેશ્યા અને પાલેશ્યામાં વીતરાગતાની અસંભવતા છે. વીતરાગતા તે શુકલેશ્યામાં જ હોય છે. પરંતુ અહીં મનુષ્યના प्रमत्त भने अप्रमत्त से मे लेह तो १३२ ४ नये. मी “दुक्खाउए उदिण्णे" त्याहि आथा ४ी छे ते प्रथम देश४थी छने ही सुधीना સૂત્રાર્થની સૂચક છે. જો કે સૂત્રના વ્યાખ્યાનમાં જ તેને અર્થ આવી જાય છે. તે પણ શિષ્યને સમજાવવાને માટે અહીં ફરીથી તેની વ્યાખ્યા કરવામાં આવે છે. દુઃખ અને આયુષ્ય, એમનું વેદન ઉદીર્ણ થતાં જ થાય છે. અનુદીર્ણ હાય ત્યારે થતું નથી. આ પ્રમાણે એક વચન અને બહુવચન આ બે વચનથી ચાર દંડક અહીં કહેવામાં આવ્યાં છે. તે ચાર દંડકાને આ ઉદ્દેશકની શરૂઆતમાં શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy