SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ भगवतीसूत्रे सद्वेद्यानुभवसमयादन्यत्र समये असद्वेद्यस्यैकान्तत उदयवर्तित्वेन यथा यथा महाशरीरास्तथा तथा महादुःखाः, तीव्राहाराभिलाषिणश्च भवन्तीति । 'बहुतराए पोग्गले' बहुतरान् पुद्गलान् 'परिणामेंति' परिणमयन्ति । यतो बहुतरान् पुद्गलान् आहरन्ति ततः परिणामोऽपि बहुतरपुद्गलानां भवति, परिणामस्याहार पुद्गलानुसारित्वात् , अपृष्टोऽप्याहारपरिणामः आहारस्य कार्य परिणामः इति कृत्वोक्तः, आहाअधिकांशरूप में ऐसा देखा जाता है । इसी अधिकांश रूपता को लेकर यहाँ ऐसा कथन किया गया है कि मोटे शरोरवाले नारकीयजीव अधिक आहार करते हैं और अल्प शरीरवाले नारकीय जीव अल्प आहार करते हैं । यहाँ ऐसा नहीं समझना चाहिये कि तथाविध मनुष्यों की तरह अल्प शरीरवाले नारकीयजीव बहुत आहार करते हैं और मोटे शरीरवाले थोडा आहार करते हैं । तथा-वे नारकीय जीव उपपातादि सद्वैद्यके अनुभवन समय को छोड़ कर बाकी के समय में असातावेदनीय कर्म के ही उद्यवशवर्ती होते हैं अतः जैसे-जैसे ये मोटे शरीरवाले होते हैं उसी तरह से महादुःख का अनुभव करते हैं, और आहार में तीव्र अभिलाषावाले होते हैं । " पहुतराए पोग्गले परिणामेंति " क्योंकि ये बहुसंख्यक पुद्गलों को आहाररूप से ग्रहण करते हैं । इसी कारण उन आहाररूपसे गृहीत हुए पुद्गलोंका परिणाम भी बहुतर होता है । क्योंकि वह परिणाम आहार पुद्गलों के अनुसार ही तो होगा । यद्यपि शंकाकारने आहारपरिणाम के विषय में प्रश्न नहीं किया है फिर भी परि I અધિકાંશને આ નિયમ લાગુ પડતું હોવાથી એવું કહેવામાં આવ્યું છે કે મહાશરીરી નારક જી વધારે આહાર કરે છે અને અલ્પશરીરી નારક જીવે છે આહાર કરે છે. અહીં એવું સમજવું જોઈએ નહીં કે કેટલાક મહાશરીરી મનુષ્યની જેમ મહાશરીરી નારકે ઓછો આહાર લે છે અને અલ્પશરીરી મનુષ્યની જેમ અલ્પશરીરી નારકે વધારે આહાર લે છે તથા તે નારક જીવ ઉપપાતાદિ સવેદ્યના અનુભવ સમયને છોડીને બાકીના સમયે અસાતવેદનીય કમને ઉદયાધીન હોય છે. તેથી જેમ જેમ તેઓ મહાશરીરવાળાં બનતાં જાય છે તેમ તેમ મહાદુઃખને અનુભવ કરે છે અને આહારની તીવ્ર અભિલાષાવાળાં બને છે. " बहुतराए पोग्गले परिणामेंति" तो वधारे पुगताने मा०२३५ ગ્રહણ કરે છે તેથી આહાર રૂપે ગ્રહણ કરાયેલાં તે પુદ્ગલેનું પરિણમન પણ વધારે પ્રમાણમાં થાય છે. કારણ કે આહારરૂપે ગ્રહણ કરાયેલાં પગલોના પ્રમાણે જ તે પરિણમન થાય છે, જે કે શંકાકારે આહાર પરિણામના વિષ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy