________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ०१ सू० २० पृथिवीकायिकाद्याहारानिरूपणम् २८३ 'बेइंदिया कि आहारं आहरंति' इत्यारभ्य 'बेइंदियाणं भंते ! जे पोग्गले आहारताएगिण्हंति तेणं ते सिं पोग्गलाण सेयालंसि कइभागं आहारेंति ?' कइभागंआसायंति ? गोयमा ! असंखेज्जइभाग आहारेंति" इत्यन्तं सर्व नैरयिक वक्तव्यतावद् विज्ञेयम् । अत्र सूत्र एव पोच्यते-'अणंतभागं' अनन्तभागं आहारतया गृहीतानां पुद्गलानामनन्तभागं 'आसायंति' आस्वादयन्तिरसनेन्द्रियद्वारेण उपलभन्ते इत्यर्थः। असंख्यात समयरूप अवसर्पिणी आदि काल यहां ग्रहण न हो इसके लिये असंख्यात समयवाला अन्तर्मुहूर्त काल यहाँ लिया गया है । अन्तर्मुहूर्त भी असंख्यात समय का असंख्यात भेदवाला होता है। इसलिये इनका यह आहार किस किस भेदवाले अन्तर्मुहूर्त में होता है यह भी निश्चित नहीं हो सकता है इसीलिये इसे विमात्रारूप से कहा गया है । विमात्रा से असंख्यात समयवाला दो इन्द्रिय जीव का आहार दो प्रकार का कहा गया है । एक रोमाहार और दूसरा प्रक्षेपाहार । जो आहार वृष्टि आदि कालादिकों में बहुमूत्रता से जाना जाता है वह लोमाहार है । तथा ग्रास-कौरों-के रूपमें जो आहार मुखमें डाला जाता है वह प्रक्षेपाहार है। रोमद्वारा जो पुद्गल वर्षादिक्रतुओंमें शरीरमें प्रविष्ट होते हैं वह रोमाहार हैं । रोम द्वारा शरीर में प्रविष्ट हुए पुद्गलों का ज्ञान बहुमूत्रता से होता है । रोमाहार द्वारा द्वीन्द्रिय जीव जिन पुद्गलों को आहाररूप से ग्रहण करते हैं वे पुद्गल सम्पूर्णरूप से आहार में उपयुक्त हो जाते हैं उनमें एक भी ऐसा पुद्गल नहीं बचता जो आहारગ્રહણ ન કરવાને માટે અહીં અસંખ્યાત સમયવાળે અન્તર્મુહૂર્તકાળ લેવામાં આવ્યું છે. અન્તર્મુહૂર્ત પણ અસંખ્યાત સમયનું હોય છે. તેથી તેમને તે આહાર કયા સમયે થાય છે તે પણ નક્કી થઈ શકતું નથી. તેથી તેને વિમાત્રા વાળ કહ્યો છે. વિમાત્રાની અપેક્ષાએ અસંખ્યાત સમયવાળા બે ઈન્દ્રિય જીવને माडा२ 2. प्रा२ने। ४यो छ.-(१) भाडा२ (माडा२) मन (२) प्रक्षेपाडा२. જે આહાર કાલાદિમાં બહુમૂત્રતાથી જાણી શકાય છે તે આહારને લોમાહાર કહે છે, તથા જે આહાર કેળિયા દ્વારા મુખમાં મૂકાય છે તે આહારને પ્રક્ષેપાહાર કહે છે. રેમ દ્વારા જે પુદ્ગલો વર્ષાદિ અતુઓમાં શરીરમાં પ્રવેશ પામે છે તેને માહાર કહે છે. રેમ દ્વારા શરીરમાં પ્રવેશ થયેલાં પુદગલોના જ્ઞાન અહમત્રતાથી થાય છે. માહાર દ્વારા જે પુદ્ગલોને બે ઇન્દ્રિય જીવો આહારરૂપે ગ્રહણ કરે છે તે પુગલો સંપૂર્ણ રીતે આહારમાં ઉપયુક્ત થઈ જાય છે તેમાંનું એક પણ પુદ્ગલ આહારમાં ઉપયુક્ત થતું ન હોય એવું બનતું
શ્રી ભગવતી સૂત્ર : ૧