SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ - - - - भगवतीसूत्रे चिताः ? इति पृच्छा, परिणामसूत्रस्य समानान्येव चयमूत्राणि' इत्यतिदेशतश्वयादिसूत्राणि परिणतसूत्रानुसारेणाऽध्येतव्यानि, तदेव दर्शयति-'जहा परिणया तहा चिया वि' यथा परिणतास्तथा चिता अपि 'चिया' चिता आहाराः शरीरे पुष्टिं प्रासाः। उपचिताः पुनर्बहुशः प्रदेशसामीप्येन चिता एव उपचिताः विशेषेण पुष्टिं प्राप्ता इत्यर्थः, उदीरितास्तु स्वभावतोऽनुदयप्राप्तान पुद्गलान् उदयमाप्ते कर्मदलिके करणविशेषेण प्रक्षिप्यमानान् पुद्गलान् वेदयते । उदीरणालक्षणं यथा'जं करणेणाऽऽकड्डिय, उदए दिज्जइ उदीरणा एसा' यत्करणेनाऽऽकृष्य उदये गया है कि जब पूर्वकालमें आहाररूपसे पुद्गलस्कंध नारकों द्वारा गृहीत होते हैं और उनका परिणाम उनके शरीर में होता है तो इस शरीर संबन्धरूप परिणामसे गृहीत पुद्गलोंमें चयादिक भी होना चाहिये ? तो इस प्रश्नका उत्तर यह है कि हां, उन पुद्गलोंमें चयादिक भी होते हैं। ये चयादि सूत्र परिणाम सूत्रके समान ही हैं । इसलिये अतिदेशसे ये चयादिसूत्र परिणाम सूत्रके अनुसार समझने योग्य हैं । इसी बातको सूत्रकारने (जहा परिणया तहा चिया वि) इन पदों द्वारा दिखलाया है। जिस तरह वे परिणत हुए हैं उसी तरहसे वे चित भी हुए हैं। शरीरमें पुष्टिको प्राप्त हुएका नाम चित है। विशेषरूपसे पुष्टिको प्राप्त हुएका नाम उपचित है। स्वभावसे अनुदयप्राप्त पुद्गलोंको उदयप्राप्त कर्मदलिकमें करणविशेषके द्वारा प्रक्षिप्त करके जो उनका वेदन होता है इसका नाम उदीरित है। उदीरणाका लक्षण इस प्रकारसे है जो कर्म करणके द्वारा खींचकर उदयमें प्रास कराया जाता है वह उदीरणा है। નારકે દ્વારા પુદ્ગલસ્ક ધ ગ્રહણ કરાય છે અને તેમનું પરિણામ તેમનાં શરીરમાં થાય છે તે આ શરીરસંબંધરૂપ પરિણામથી ગૃહીત પુદ્ગલેમાં ચયાદિક પણ થવા જોઈએને ? તે તે પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે હા, તે પગલેમાં ચયાદિક પણ થાય છે. તે ચયાદિ સૂત્ર પરિણામ સૂત્ર જેવો જ છે. તેથી અતિદેશથી એ ચયાદિ સૂત્ર પરિણામસૂત્રના અનુસાર જ સમજવા योग्य छ. से१ वातने सूत्रमारे “(जहा परिणया तहा चिया वि)" छत्याल પદે દ્વારા બતાવી છે. જેવી રીતે તેઓ પરિણત થયા છે તેવી રીતે તેઓ ચિત પણ થયા છે. શરીરમાં પુષ્ટિ પેદા થવી તેનું નામ “ચિત” છે. વિશેષરૂપે પુષ્ટિ થવી તેનું નામ “ઉચિત છે. સ્વભાવથી અનુદય પ્રાપ્ત (ઉદયમાં ન આવ્યાહોય તેવાં) પુદ્ગલેને કરણવિશેષ દ્વારા ઉદયપ્રાપ્ત કર્મદલિકામાં પ્રક્ષિત કરીને તેમનું જે વેદના થાય છે તેનું નામ “ઉદીરિત છે. ઉદીરણાનું આ પ્રકારનું લક્ષણ છે-જે કર્મકરણના દ્વારા ખેંચીને ઉદયમાં લવાય છે તેને ઉદીરણું કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy