SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टीका श०१३०१सू० १० 'चलमाणे चलिए' इत्यादि-पदव्याख्या १८१ 'छिज्जमाणे छिण्णे' इत्यादिपञ्चपदानि विशेषकर्माभिप्रायेण नानार्थानि नानाव्यञ्जनानि चोच्यन्ते, तत्र छिद्यमानं छिन्नमिति-प्रथमपदं स्थितिबन्धरूपविशेषणविशिष्टकर्माभिप्रायेण कथितम् , स्थितिबन्धो नाम अध्यवसायविशेषगृहीतस्य कर्मदलिकस्य स्थितिकालस्य नियमनम्। सयोगिकेवली अन्तकाले योगनिरोधं कर्तुं दीर्घकालिकानां वेदनीयनामगोत्राणां स्थितिकालं यत् अपवर्तनाकरणद्वारा अन्तर्मुहूर्तपरिमितस्थितिपरिमाणं करोति तदेव कर्मणां स्थितिघातः, एवम् कर्मणा न्यकर्म के अभिप्राय से चलनादिक चार पद एकार्थवाले और भिन्नव्यंजनवाले कहे गये हैं। ___"छिज्जमाणे छिण्णे" इत्यादि जो पांच पद हैं वे विशेषकर्म के अभिप्राय से नानाअर्थवाले और नानाव्यंजनवाले प्रकट किये गये हैं। इनमें “छिज्जमाणे छिण्णे" जो यह प्रथम पद है वह बंध का भेद जो स्थितिबंध है उस स्थितिबंधरूप विशेषण से विशिष्ट कर्म के अभिप्राय से कहा गया है । अध्यवसायविशेष से जीव के द्वारा गृहीत जो कर्मदलिक है उस की जो स्थितिकाल का नियमन है वह स्थितिबंध है, अर्थात् कर्म में स्वभाव बनने के साथ ही उस स्वभाव से अमुकसमय तक च्युत न होने की मर्यादा भी पुद्गलों में निर्मित होती है, यह कालमर्यादा का निर्माण ही स्थितिबंध है। सयोगीकेवली भगवान् अन्तकाल में योगों का निरोध करने के लिये दीर्घकाल की स्थितिवाला वेदनीय, नाम और गोत्र, इन तीन कर्मा के स्थितिकाल को अपवर्तनाकरण द्वारा अन्तर्मुहूर्तकाल प्रमाणवाला करते हैं, यही कर्मों की स्थिति का કહે છે. એમાંના સામાન્ય કર્મની અપેક્ષાએ ચલનાદિચાર પર એકાઈવાળાં અને જુદા જુદા વ્યંજનવાળાં કહેલાં છે. ___हिज्जमाणे छिण्णे" त्याहि पाय पहा विशेष भनी अपेक्षा विविध मथ aai मने विविध व्यnani nताव्यां छे. तेभानु “ छिज्जमाणे छिण्णे" नामर्नु જે પહેલું પદ છે તે સ્થિતિબંધ નામના બંધરૂપ વિશેષણથી યુક્ત હોવાથી તેને વિશેષ કર્મ કહ્યું છે. અધ્યવસાય વિશેષથી જીવદ્વારા ગૃહીત જે કર્મલિક છે તેની સ્થિતિકાળનું જે નિયમન છે, તેનું નામ સ્થિતિબંધ છે. એટલે કે કર્મમાં સ્વભાવ બનવાની સાથે જ તે સ્વભાવમાંથી અમુક સમય સુધી ચલિત ન થવાની મર્યાદા પણ પુદ્ગલેમાં નિર્ણત થાય છે. એ કાળમર્યાદાના નિર્માણને જ સ્થિતિબંધકહે છે. સગી કેવલી ભગવાન અન્તકાળે યોગને નિરોધ કરવાને માટે દીર્ઘકાળની સ્થિતિવાળા વેદનીય, નામ અને ગેત્ર, એ ત્રણ કર્મોના સ્થિતિકાળને અપવર્તનાકરણદ્વારા અન્તર્મુહૂર્તકાળ પ્રમાણવાળાં કરે છે, એને જ કર્મોની સ્થિતિને ઘાત કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy