SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ १०० भगवतीसूत्रे कालत्रयेऽप्यविनाशित्वेन स्थितः । 'अप्पडिहयवरनाण-दसणधरे' अप्रतिहतवरज्ञानदर्शनधरः-प्रतिहतं भित्त्याद्यावरणस्खलितं, न प्रतिहतम्-अप्रतिहतं, ज्ञानं, च दर्शनं चेति ज्ञान-दर्शने, अप्रतिहते वरे-श्रेष्ठे च ते ज्ञानदर्शने अप्रतिहतवरज्ञानदर्शने, धरतीतिधरः, अप्रतिहतवरज्ञानदर्शनयोधरोऽप्रतिहतवरज्ञानदर्शनधरः आवरणरहितकेवलज्ञानकेवलदर्शनधारी । 'वियदृछउमे' - व्यावृत्तछद्मा-छाद्यते आवियते केवलज्ञान-केवलदर्शनाधात्मनोऽनेनेति छद्मघातिकर्मन्द-ज्ञानावरणीयादिरूपं कभी विनष्ट नहीं होता है इसलिये वे प्रतिष्ठा स्वरूप हैं। "अप्रतिहतवरज्ञानदर्शनधरः" पद यह बतलाता है कि प्रभु जिन अनन्त ज्ञान और अनन्त दर्शन के धारी हैं वे उनके अनन्त ज्ञान और अनन्त दर्शन आवरणरहित हैं। भित्त्यादि आवरणों से वे कभी स्खलित नहीं होते हैं, अर्थात् भित्त्यादि आवरकद्रव्य ज्ञेयपदार्थों को जानने में उन्हें रोक नहीं सकते हैं । भित्त्यादिक आवारक द्रव्य जिस ज्ञानदर्शन में अपने ज्ञेय को जानते समय बाधा-रुकावट डालता हैं वह ज्ञानदर्शन प्रतिहत कहलाता है । इस तरहसे जो प्रतिहत नहीं होता है उसका नाम अप्रतिहत है । ऐसे अप्रतिहत जो ज्ञान और दर्शन हैं वे अप्रतिहतज्ञानदर्शन हैं। ऐसे अप्रतिहत-श्रेष्ठ ज्ञान और दर्शन को जो धारण करता है वह अप्रतिहतज्ञानदर्शनधर है । इस प्रकार यह अप्रतिहतज्ञानदर्शनधरका अवयवार्थ है। "व्यावृत्तछद्मा” पद यह बतलाता है कि प्रभु की आत्मा से ज्ञानावरण आदि चार घातियारूप कर्मवृन्द निवृत्त हो चुका है, इस पद का अवयवार्थ इस प्रकार से है-आत्मा के केवलज्ञान केवलथतो नथी. तेथी तेसो प्रति२५३५ छ. “ अप्रतिहतवरज्ञानदर्शनधरः ” ५४ એ બતાવે છે કે પ્રભુ જે અનંત જ્ઞાન અને અનંત દર્શનને ધારણ કરે છે તે અનંતજ્ઞાન અને અનંતદશન આવરણ રહિત છે. ભિત્યાદિ આવરણોથી તે કદી પણ અલિત થતાં નથી. એટલે કે ભિત્યાદિ આવરક દ્રવ્ય તેમને ગેય પદાર્થો જાણુતા રેકી શકતું નથી. ભિત્યાદિય આવરક દ્રવ્ય જે જ્ઞાનદર્શનમાં ય પદાર્થને જાણવામાં નડનરરૂપ બને છે તે જ્ઞાનદર્શનને પ્રતિહત જ્ઞાનદર્શન કહે છે. આ રીતે જે જ્ઞાનદર્શન પ્રતિહત હોતાં નથી તેમને અપ્રતિહત જ્ઞાનદર્શન કહે છે. એવા અપ્રતિહત જ્ઞાનદર્શનને ધારણ કરનારને “અપ્રતિહત જ્ઞાનદર્શનધર” કહે ४ छ. मप्रतिडत शानदशनवर ६५२ प्रमाणे म थाय छे. “व्यावृत्तछमा" પદ એ બતાવે છે કે પ્રભુના આત્મામાંથી જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિયા કર્મો નિવૃત્ત થઈ ગયાં છે. આ પદને અવયવાર્થ આ પ્રમાણે છે-જેના દ્વારા આત્માના શ્રી ભગવતી સૂત્ર: ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy