SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ समवायाङ्गसूत्रे ___ मूलम्--इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरयियाणं च पलिओवमाइं ठिई पण्णत्ता । तच्चाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं पंच सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं पंच पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं पंच पलिओवमाइं ठिई पण्णत्ता। सणंकुणारमाहिदेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं पंच सागरोवमाई ठिई पण्णत्ता ॥सू. १९॥ कर देना ब्रह्मचर्यमहावत४, और धर्मोपकरण के सिवाय अन्यवस्तु का त्याग देना परिग्रह महावत है ५। अभिलाषा के विषयभूत बने हुए पुद्गल के धर्म शब्दादिक कामगुण कहलाते हैं। ये सहस्त्र, मिष्टान्न, पुष्प, चन्दन, आदि समस्त पदार्थ कि जो भिन्न२ रूप में इन्द्रियों को सुखप्रदान करते हैं । मिथ्यात्व, अविरति.प्रमाद, कषाय और योग ये पांच आस्रवद्वार हैं। सम्यक्तव, विरति अप्रमत्तता. अकषाय, अयोग ये पांच संवरद्वार हैं, क्यों कि आचरण से नवीन कर्मों का आगमन रुक जाता है। प्राणातिपात आदि से विरमण होने से संचित कमों को निर्जरा होती है, इसलिये प्राणातिपातविरमण आदि पांच निर्जरा स्थान हैं ईर्यासमिति आदि पांच समितियां हैं। समितियों का स्वरूप सूत्र के अर्थ में स्पष्ट कर दिया गया है। प्रदेशों के समुदाय से युक्त पदार्थों को अस्तिकाय कहा गया है।धर्मादिक पांचअस्तिकायहैं।।सू.१८॥ મહાવત છે (૩) અને ધર્મોપકરણ સિવાયની અન્ય વસ્તુને ત્યાગ કરવો તેનું નામ પરિગ્રહ મહાવ્રત છે. (૫ અભિલાષાના વિષયભૂત બનેલ પુદ્ગલના ધર્મ શબ્દાદિકને કામગુણ કહે છે. વસ, મિષ્ટાન, પુષ્પ, ચંદન આદિ પદાર્થો જુદી જુદી રીતે ઈન્દ્રિએને સુખ આપે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એ પાંચ આસવદ્વાર છે સમ્યકત્વ, વિરતિ, અપ્રમત્તતા, અકષાય અને અગ એ પાંચ સંવર દ્વાર છે, કારણ કે તેના આચરણથી નવાં કર્મોનું આગમન અટકી જાય છે. પ્રાણાતિપાત આદિનું વિરમણ થવા સંચિત કર્મોની નિર્જરા થાય છે. તેથી પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ નિજ રાસ્થાન છે ઈર્ષા સમિતિ આદી પાંચ સમિતિનું સ્વરૂપ સૂત્રના અર્થમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે પ્રદેશના સમુદાયથી યુકત પદાર્થોને અસ્તિકાય કહેવાય છે ધર્માદિક પાંચ દ્રવ્યને અસ્તિકાય કહે છે. સૂ. ૧૮ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy