________________
७५
भावबोधिनी टीका पञ्चमसमवाये क्रियादिनिरूपणम् सद्यथा-शब्दाः, ख्याणि, रसा, गन्धाः, स्पर्शाः। पञ्च 'आसवदारा' आस्रवद्वा राणि-कर्मोपादानोपायभूतानि प्रज्ञप्तानि, तद्यथा मिथ्यात्वम् अविरतिः, प्रमादा: कषायाः, योगाः। पंच 'संवरदारा' संवरद्वाराणि-संवरस्य कर्मानुपादानस्य द्वाराणि उपाया:-संवरद्वाराणि प्रज्ञप्तानि तानि च सम्यक्तव-विरत्य-प्रमत्तता ऽकषायाऽयोगकनामानि। पञ्च 'पञ्च ‘णिज्जराहाणा' निर्जरास्थानानि निर्जरणंनिर्जरा-परिपक्वानां कर्मावयवानामात्मप्रदेशात्पृथग्भवनम् । तस्याः स्थानानिनिर्जरास्थानानि प्रज्ञप्तानि, तद्यथा-माणातिपाताद विरमणम्, यावत् परिग्रहाद् विरमणम्। पञ्च 'समिईओ' समितयः सम् संगता इतयः प्रवृत्तयः समितयः प्रज्ञप्ताः तद्यथा-ई समितिः ईर्यायां गमने सम्यक्तया जीवरक्षणपूर्वकं प्रवृत्तिः, भाषासमितिः भाषायां भापणे सम्=सम्यक्तया अवद्यपरिहारपूर्वकमिति यावत् हैं-शब्द, रूप, रस, गंध और स्पर्श। पांच आस्रवदार होते हैं-वे इस प्रकार से हैं-मिथ्यात्व, अविरति, प्रमाद कषाय और योग । पांच संवरद्वार होते हैं, वे इस प्रकार से हैं-सम्यक्त्व, विरति, अप्रमत्तता, अकषाय, और अयोग। पांच निर्जरास्थान होते हैं-वे ये हैं-प्राणातिपात से विरक्त होना मृषावाद से विरक्त होना, अदत्तादान से विरक्त होना, मैथुन से विरक्त होना और परिग्रह से विरक्त होना। पांच समितियां होती हैं-वे इस प्रकार हैं-ईर्यासमिति, भाषासमिति, एषणासमिति, आदान भाण्डमात्रनिक्षेपणासमिति और उच्चारमस्रवणखेलजल्लशिंघाणपरिष्ठापनिकासमिति। गमन करते समय किसी भी जीव को क्लेश न हो इस प्रकार की सावधानी रखते हुए चलना इसका नाम ईर्यासमिति है। भाषा बोलने में सत्य, हित, परिमित और संदेह रहित निरवद्य वचन बोलना इसका नाम भाषा समिति है २। संयम जीवनयात्रा में उपयोगी રસ, અને ગંધ અને સ્પર્શ. પાંચ આસવ દ્વાર હોય છે. તે આ પ્રમાણે છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ત્યાગ. પાંચ સંવરદ્વાર હોય છે. તે આ પ્રમાણે છે-સમ્યકત્વ વિરતિ, અપ્રમત્તતા, અકષાય, અને અયોગ. પાંચ નિજ રાસ્થાન હોય છે. તે આ પ્રમાણે છે. પ્રાણાતિપાતથી વિરકત થવું, મૃષાવાદથી વિરકત થવું, અદત્તાદાનથી વિરકત થવું મથુનથી વિરક્ત થવું. અને પરિગ્રહથી વિરકત થવું પાંચ સમિતિ છે. તે આ પ્રમાણે છે-ઈર્યાસમિતિ ભાષા સમિતિ. એષણા સમિતિ આદાન ભાંડ માત્ર નિક્ષેપણ સમિતિ અને ઉચ્ચાર-પ્રસવણખેલ જલ શિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ ચાલતી વખતે કઈ પણ જીવને કલેશ ન થાય તે પ્રકારની સાવચેતી રાખવી તેનું નામ ઇય સમિતિ છે. (૧) ભાષા બોલવામાં સત્ય. હિંત, પરિમિત અને સંદેહ રહિત વચન બોલવાં તેનું નામ ભાષા સમિતિ છે. (૨) સંય
શ્રી સમવાયાંગ સૂત્ર