________________
समवायाङ्गसूत्रे विद्यानां 'जिणवरप्पणीया' जिनवरप्रणीता:-जिनैरुपस्थापिताः 'विविहगुणमहत्या' विविधगुणमहार्थाः-विविधा अनेकप्रकारका ये गुणास्तमहान्तो गम्भीरा ये अर्थाः शुभाशुभर चादयस्ते तथोक्ताः 'आपविजंति' आख्यायन्ते । तथा "पण्हावागरणेसु णं' प्रश्नव्याकरणेषु खलु 'परित्ता' परीता संख्याता 'वायणा' वाचनाः 'संखेजा अणुओगदारा' संख्येयान्यनुयोगद्वाराणि 'जाव' यावत् 'संखेजाओ' संगहणीओ' संख्येयाः संग्रहण्यः। 'से गं अंगट्टयाए दसमे अंगे' तानि खलु अङ्गार्थतया दशममङ्गम् । अत्र 'एगे सुयक्खंधे' एकः श्रुतस्कन्धः, 'पणयालीस उद्देसणकाला' पञ्चचत्वारिंशदुद्देशनकालाः, महाप्रश्नविद्यामनःप्रश्नविद्यादिप्रतिपादकप्रश्नव्याकरणापेक्षया पश्चचत्वारिंशदुद्देशनकाला उक्ताः। तदविच्छित्या सांप्रतं दशाध्ययनत्वेन दशैवोद्देशनकाला लभ्यन्ते, इति बोध्यम् । 'पणयालीसं' समु. देसणकाला' पश्चचत्वारिंशत्समुद्देशनकालाः, संखेज्जाणि पयसहस्साणि 'संख्येयानि -पदसहस्राणि-द्विनवतिलक्षाणि पीडशसहस्राणि च ९२१६०००पदानि ‘पयग्गेणं' गम्भीर अर्थ से भरे हुए हैं और ये विविधगुणमहार्थ जिनके जिनवर प्रणीत हैं-कल्पित नहीं है ऐसे विविधगुणमहार्थ इस अंग में कहे गये हैं। इस प्रश्नव्याकरण अंग में वाचनाएँ संख्यात हैं। अनुयोगद्वार संख्यात हैं। यावत् संग्रहणियां संख्यात है। अंग की अपेक्षा यह दसवां अंग है । इसमें एक श्रुतस्कंध है। महापश्न विद्या, मनःप्रश्नविद्या आदि के प्रतिपादक प्रश्नों का व्याकरण-विवेचनकरने की अपेक्षा से इस में पैंता. लीस ४५ उद्देशनकाल हैं और पैंतालीस ४५ समुदेशकाल हैं। इनमें से इस समय दश अध्ययन होने के कारण दस १० ही उद्देशनकाल उपलब्ध हैं । अवशिष्ट व्युच्छिन्न हो गये हैं। इसमें पदपरिमाण की अपेक्षा सख्यात हजार अर्थात् अनुत्तरोपपातिकसूत्र से द्विगुणित बेरानवे लाख सोलह हजार ९२१६००० पद हैं। संख्यात अक्षर हैं, अनंत સૂચન આદિ કરવારૂપ ગંભીર અર્થથી ભરપૂર છે અને જે વિવિધગુણ મહાઈ જિનવર પ્રણીત છે–કલ્પિત નથી. એવા વિવિધ ગુણમહાથનું આ અંગમાં કથન થયું છે. આ પ્રશ્નવ્યાકરણ અંગમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, એ રીતે “સંખ્યાત સંગ્રહણીઓ છે ત્યાં સુધીના પદે ગ્રહણ થયાં છે. અંગેની અપેક્ષાએ તે દસમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, મહાપ્રશ્નવિદ્યા અને મન:પ્રશ્નવિદ્યા આદિનું પ્રતિપાદન કરનાર પ્રશ્નોનું વિવેચન કરવાના હેતુથી તેમાં પિસ્તાળીસ ઉદ્દેશનકાળ છે, અને સમુદેશનકાળ પણ પિસ્તાળીસ છે. હાલમાં દસ અધ્યયન ઉપલબ્ધ હોવાથી દસ જ ઉદેશનકાળ ઉપલબ્ધ છે, બાકીના છિન્નભિન્ન થઈ ગયાં છે, તેમાં સ ખ્યાત હજાર–એટલે કે અનુત્તરપપાતિક સૂત્ર કરતાં બમણું–
શ્રી સમવાયાંગ સૂત્ર