SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ समवायाङ्गसूत्रे राणि प्रज्ञप्तानि । 'जाव' यावत्-यावत् शब्देन-'अणता गमा' अनंता गमाः 'अणंता पज्जवा' अनन्ताः पर्यवाः 'परिचा तसा' परीताः असंख्यातास्त्रसाः 'अणता थावरा' अनन्ताः स्थावराः, एते उपरिनिर्दिष्टाः शाश्वताः कृता निबद्धा निकाचिता जिनप्रज्ञप्ताभावा अत्र आख्यायन्ते, प्रज्ञाप्यन्ते, प्ररूप्यन्ते, दयन्ते, निदयन्ते, उपदश्यन्ते । स एवमात्मा भवति, स एवं ज्ञाता, एवं विज्ञाता च भवति । 'एवं' एवम्-उपरिनिर्दिष्टप्रकारेणात्रान्तकृतानां मुनीनां 'चरणकरणपरूवणा' चरणकरणप्ररूपणा 'आधविज्जई' आख्यायते। ‘से तं अंतगडदसायो' एतास्ता अन्तकृतदशाः-अन्तकृतदशाङ्गस्वरूपमेवं विज्ञेयमितिभावः।।सू. १८१।। नवमाङ्गस्वरूपमाह-'से किं त अणुत्तरोववाइयदसाओ' इत्यादि । मूलम्–'से किं तं अणुत्तरोववाइयदसाओ ? अणुत्तरोववाइयदसासु णं अणुत्तरोववाइयाणं नगराइं उजाणाइं चेइयाई वणसंडा रायणो अम्मापियरो समोसरणाइं धम्मायरिया धम्मकहाओ इहलोअसंख्यात बस, अनंत स्थावर जीव ये सब पदार्थ जिन भगवानने कहे हैं और ये सब शाश्वत-नित्य,कृत-अनित्य निबद्ध एवं निकाचित हैं इस अंग में कहे गये हैं, प्रज्ञापित किये गये हैं, प्ररूपित हुए हैं, दर्शित हुए है, निदर्शित हुए हैं और उपदर्शित हुए हैं। इन समस्त क्रियापदो का अर्थ आचारांग के स्वरूप का निरूपण करते समय लिख दिया गया है जो इस अंग का अच्छी तरह से अध्ययन कर लेता है वह जान जाता है कि आत्मा ऐसा होता है, ज्ञाता ऐसा होता है एवं विज्ञाता ऐसा होता है। इस प्रकार से इस अंग में अन्तकृतमुनियों के चरण और करण की प्ररूपणा की गई है। यही अतकृतदशाङ्ग का स्वरूप है ।सू. १८१॥ છે, અનંતગમ છે, અનંત પર્યાયે છે; અસંખ્યાત ત્રસ છે, અનંત સ્થાવર જીવે છે. એબધા પદાર્થોનું કથન જિનેશ્વર ભગવાન દ્વારા કરાયું છે. અને તે બધા શાશ્વતનિત્ય, કૃત-અનિત્ય નિબદ્ધ અને નિકાચિત છે; આ અંગમા તે આખ્યાત થયા છે, પ્રજ્ઞાપિત કરાયાં છે, પ્રરૂપિત કરાયાં છે, દશિત થયા છે, નિદશિત થયા છે, અને ઉપદર્શિત થયા છે, આ બધાં ક્રિયાપદના અર્થ આચારાંગનું સ્વરૂપ નિરૂપણ કરતી વખતે આપી દીધાં છે. જે જીવ આ અંગનું સારી રીતે અધ્યયન કરે છે તે આત્માના સ્વરૂપને જાણી શકે છે અને તે સમસ્ત પદાર્થોને જ્ઞાતા તથા વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે આ અંગમાં અન્તકૃત મુનિના ચરણ અને કરણની પ્રરૂપણ કરવામાં આવી છે. અંતકૃતદશાંગસૂત્રનું આવું સ્વરૂપ છે સૂ.૧૮૧ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy