SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. पञ्चमाडस्वरूपनिरूपणम् ७३३ वियपगारा' भेदप्रभेदसहित 'सीसहियत्था' शिष्यजनों के हित के निमित्त 'वियावहिज्जंति' विस्तारपूर्वक प्रतिपादित किये गये हैं। अब सूत्रकार 'भगवान से प्रश्न किन्हों ने किये' इसी विषय को 'नाणाविह' आदि षष्ठयन्त पदों द्वारा स्पष्ट करते हैं-वे कहते हैं कि-भगवान से प्रश्न नाना प्रकार के देवोंने, नरेन्द्रों ने और राजर्पियोंने अनेकविध संशययुक्त होकर-अपने२ संशय के निवारणार्थ किये हैं और उनका समाधानरूप उत्तर 'जिणेणं वित्थरेण भासियाणं' जिनेन्द्र देवने विस्तारपूर्वक दिया है। इस उत्तरमें 'दव्वगुण आदि' धर्मास्तिकायादिक द्रव्यों पर, ज्ञानादिक गुणों पर, क्षेत्ररूप आकाशद्रव्यपर. समयादिरूप कालपर, स्वपर भेदभिन्न धों पर, अथवा कालकृत नवपुराण आदि अवस्थाओं पर, निरंश अवयवरूप प्रदेशों पर, एक अवस्था से दूसरी अवस्था पर पहूँचनेरूप परिणामों पर, आस्तिकभाव को अतिक्रम नहीं करनेरूप यथास्तिकभाव पर, संहिता आदि व्याख्यान के प्रकाररूप अथवा उद्देश, निर्देश निर्गमन आदि द्वारसमूहरुप अनुगमपर, नाम, स्थापना, द्रव्य और भावरूप निक्षेप पर, नैगम, संगम आदि के भेद से ज्ञात अथवा द्रव्यास्तिक और पर्यायास्तिक के भेद से, ज्ञानमय एवं क्रियानय के भेद से, या प्रले सहित 'सीसहियत्था' शियाना हितने भाटे 'वियावहिज्जंति' विस्तार પૂર્વક પ્રતિપાદિત કરાયેલ છે. હવે સૂત્રકાર “કોણે ભગવાનને પ્રશ્ન પૂછ્યા” એ विषयने 'नाणाविह' मा छडी विसतिनां ५। द्वारा मताव छे. तेथे। કે–વિવિધ દેવોએ, નરેન્દ્રોએ, અને રાજર્ષિએ અનેક પ્રકારના પિતાના સંશયોનું નિવારણ કરવાને માટે, ભગવાનને પ્રશ્નો પૂછ્યાં છે, અને તેમનું સમાધાન કરનાર उत्तरे। 'जिणेणं वित्थरेण भासियाणं मिनेन्द्र लगवाने विस्तारपूर्व ४ साच्या ७. मा उत्तरमा 'दब्वगुण आदि' यस्ताय माहि द्रव्यो ५२, ज्ञान ગુણો પર, ક્ષેત્રરૂપ આકાશદ્રવ્ય પર સમય આદિરૂપ કાળ પર, સ્વ પર ભેદભિન્ન ધર્મોપર, અથવા કાળકૃત નપુરાણ આદિ અવસ્થાઓ પર, નિરાંશ અવયવરૂપ પ્રદેશો પર, એક અવસ્થામાંથી બીજી અવસ્થાએ પહોંચવારા પરિણામો પર, આસ્તિકભાવનો અતિકમ ન કરવારૂપ યથાસ્થિકભાવ પર, સંહિતા આદિ વ્યાખ્યાનના પ્રકારરૂપ અથવા ઉદ્દેશ, નિર્દેશ નિર્ગમન આદિ કારસમૂહરૂપ અનુગમ પર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ નિક્ષેપ પર, નિગમ, સંગમ આદિના ભેદથી જ્ઞાત અથવા દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકના ભેદથી, જ્ઞાનનય અને ક્રિયા નયના ભેદથી અથવા નિશ્ચયનય અને વ્યવહાર નયના ભેદથી બે ન પર, સકળ આદેશ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy