________________
૬૭૬
समवायाङ्गसूत्रे
आचाराङ्गस्व पमभिज्ञाय शिष्यो द्वितायमङ्ग सूत्रकृतमवगन्तुमना आचार्य पृच्छति-'से किं तं सूयगडे' इत्यादि--
मूलम्--से कि तं सूयगडे ? सूयगडे णं ससमया सूइज्जति, परसमया सूइज्जंति, ससमयपरसमया सूइज्जंति, जीवा सूइज्जति अजीवा सूइज्जति, जीवा जीवा सूइज्जति, लोगो सूइज्जइ, अलोगो सूइज्जइ, लोगालोगा सूइज्जति । सूयगडे णं जीवाजीवपुण्णपावास
आदि के कथन से इस आचाराङ्ग में चरण-विविधरूपव्रत, श्रमणधर्म, संयम आदि की और करण-अनेकविध विशुद्धि, समिति आदि की प्ररूपणा समान्यरूप से तथा विशेषरूप से की है। वचनरूप पर्याय से अथवा नामादि के भेद से उनका कथन किया है। स्वरूप के कथन से इनकी अच्छी तरह से विवेचना की है। उपमान उपमेयभाव आदि से इनकी अच्छी तरह पुष्टि की है। भव्य जीवों के कल्याण की भावना से इनका बार२ कथन किया है। तथा उपनय और निगमन इन दोनों को लेकर अथवा सकल नयों के अभिप्राय को लेकर शिष्यजनों की बुद्धि में इनकी इस तरह से स्थापना की है कि जिससे उन्हें इनमें किसी भी प्रकार का संदेह न होने पावे। इस तरह अपने शिष्य जंबूस्वामी से सूत्रकार सुधर्मास्वामी कहते हैं कि हे जंबू ! जो तुमने अभी२ आचारांग का भाव स्वरूप क्या है ऐसा पूछा है सो वह ज्ञानाचार आदिरूप है। ऐसा समजना चाहिये॥सू० १७४॥ રાંગમાં ચરણ-વિવિધ વ્રત, શ્રમણ ધર્મ, સંયમ આદિની કરણ અનેકવિધ પિંડ. વિશુદ્ધિ, સમિતિ આદિની સામાન્ય રીતે તથા વિશેષરૂપે પ્રરૂપણું કરવામાં આવી છે. વચનરૂપ પર્યાયથી અથવા નામાદિ ભેદથી તેમનું કથન કરાયું છે. સ્વરૂપનું કથન કરીને તેમની સારી રીતે વિવેચના કરવામાં આવી છે. ઉપમાન, ઉપમેયભાવ આદિ દ્વારા તેમની સારી રીતે પુષ્ટિ કરવામાં આવી છે. ભવ્ય જીવોના કલ્યાણની ભાવનાથી તેમનું વારંવાર કથન કરાયું છે. તથા ઉપનય અને નિગમન એ બન્નેની દષ્ટિએ અથવા સકળ નોના અભિપ્રાયની અપેક્ષાએ તેમની સ્થાપના શિષ્યોની મતિમાં એવી રીતે કરવામાં આવી છે કે તેમના મનમાં કોઈ પણ પ્રકારનો સંદેહ રહેવા પામે નહીં આ પ્રમાણે પોતાના શિષ્ય જંબુસ્વામીને સૂત્રકાર સુધર્મા સ્વામી કહે છે કે “હે જંબૂ! તમે મને જે આચારાંગનું સ્વરૂપ પૂછયું તે જ્ઞાનાચાર આદિરૂપ છે.” આ પ્રમાણે આ વિષય સમજ. સૂ. ૧૭૪
શ્રી સમવાયાંગ સૂત્ર