SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. सहस्रतमं समवायनिरूपणम् ६३७ स्सकूडावखारकूडवज्जा' सर्वेऽपि खलु हरिहरिस्सहकूटावक्षस्कारकूटवर्जाः-हरिकूटो विद्युत्पभाभिधाने गजदन्ताकारवक्षस्कारपर्वते विद्यते, हरिसहकटस्तु माल्यवदवक्षस्कारे विद्यते, पश्चस्वपि मन्दरेषु एतयोः विद्यमानत्वात् पञ्च हरिकटाः पञ्चहरिसह कटाः सन्ति । हरिकट हरिसहकूट५वर्जिताः शेषाः सप्तत्यधिकचतु: शतसंख्यकाः४७० वक्षस्कारपर्वता एतत्सदशोच्चत्वरहिताः, इति शेषवक्षस्कारवजिता दशाऽप्येते हरिकूटहरिसहकटाः दसदस जोयणसयाई' दशदशयोजनशतानि 'उड्डूं उच्चत्तेणं' ऊर्ध्वमुच्चत्वेन ‘पण्णत्ता' प्रज्ञप्ताः, म्ले 'दसदस जोयण. सयाई' दशदशयोजनशतानि 'विक्खभेणं' विष्कम्भेण 'पण्णता' मज्ञप्ताः। एवं' एवम्-अनेनैव प्रकारेण 'बलकुडा वि' बलकूटा अपि 'नंदणकूडबजा' नन्दनकूटवर्जाः विज्ञेयाः । अयं भावः--पञ्चमन्दरस्थितानि पञ्चनन्दनवनानि तेषु जगह एकसे हैं। अतः इनका आकार पल्यक के जैसा है। वक्षस्कार कूटों को छोडकर समस्त हरि और हरिसह कूट दस-दस सौ योजन के ऊँचे हैं। मूलभाग इन सबका विष्कंभ की अपेक्षा दस दस सौ योजन का है। गजदन्ताकारवाले वक्षस्कार पर्वत में कि जिसका नाम विद्यत्प्रभ है हरिकूट है। हरिसहकूट माल्यवान् वक्षस्कार में है। अढाई द्वीप संबंधी जो पांच मेरु हैं, उनमें ये दोनों कूट हैं। इसलिये पांच मेरु संबंधी हरिकूट पांच और पांच ही हरिसह कट हैं। हरि और हरिसह कुटो को छोडकर शेष जो चार सौ सत्तर ४७० वक्षस्कार पर्वत हैं वे इन जैसे ऊँचे नहीं हैं। अतः शेष वक्षस्कार कूट वर्जित दश हरिकूट और दश हरिसहकट एक एक हजार योजन के ऊँचे यहां कहे गये हैं। इसी तरह से नंदनकूट वर्ज बलकूट भी जानना चाहिये। तात्पर्य यह है कि पांच मेरु में पांच नंदनवन हैं। इन पांच नंदनवनों વૃત્તવૈતાઢય પર્વતે સર્વત્ર એક સરખા છે. તેથી તેઓ પલ્પકાકારના છે. વક્ષસ્કાર ફૂટ સિવાયના સમસ્ત હરિફટ અને હરિસહ ફૂટ ૧૦૦૦-૧૦૦૦એક એક હજાર જન ઉંચ છે. તે બધાના મૂળભાગનો વિષ્ક ૧૦૦૦-૧૦૦૦એક એક હજાર એજનને છે. વિધુત્મભ નામના ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વતેમાં હરિકૂટ આવેલ છે. માલ્યવાન વક્ષસ્કારમાં હરિસહકૂટ છે. અઢી દ્વીપના જે પાંચ મેરુ છે, તેમાં તે બને ફૂટ છે. તેથી પાંચ મેરુના પાંચ હરિફૂટ અને પાંચ હરિસહકૂટ છે. હરિ અને હરિસહફૂટ સિવાયના જે ૪૭૦ વક્ષસ્કાર પર્વતે છે તેમના જેટલા ઉંચા નથી. તેથી બાકીના વક્ષસ્કારકૂટ સિવાયના દસ હરિકૂટ અને દસ હરિસહફૂટ ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર યોજન ઊંચાઈવાળા અહીં બતાવ્યા છે. એ જ પ્રમાણે નંદનકૂટ સિવાયના બલકૂટોની બાબતમાં પણ સમજવું. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે--પાંચ મેમાં પાંચ નંદનવન છે. પ્રત્યેક શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy