SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ५९२ समवायानसूत्रे त्रिर्भवति । सर्ववाये द्वादशमुहूर्त महर्भवति, अष्टादशमुहूर्त्ता रात्रिर्भवति । तथा व्यशीत्यधिकशतमण्डले एकषष्टिभागविभक्तस्य मुहूर्त्तस्य द्वौ द्वौ भागौ रात्रिदिवसस्य च हीयते परिवर्द्धते च । अर्थाद्यदा दिनवृद्धिस्तदा रात्रिहानिर्यदा रात्रवृद्धिस्तदा दिनहानिर्भवति । तदेवमवगन्तव्यम् - प्रतिमण्डलमे कषष्टिभागविभतमुहूर्त्तद्विभाग वृद्धया द्विनवतितमे मण्डले एकषष्टितमभागाधिकास्त्रयो मुहूर्त्ता वर्द्धन्ते इति द्वादशमुहूर्तेः सह संयोजनया पञ्चदशमुहूर्त्ता भवन्ति, तथा त्रयो मुहूर्त्ता हीयन्ते इति अष्टादशमुहूर्त्तभ्योऽपसारणया पञ्चदश मुहूर्त्ता अवशिष्यते । इत्थे चोभयत्र एकेनैकपष्टिभागेनाधिका हीना वा भवन्तीति द्विनवतितममण्डलस्य पर होता है तब दिन अठारह१८ अठारह मुहूर्त का होता है और रात्रि १२ बारह मुहूर्त्ता की होती है। सर्वबाह्यमंडल में आने पर वारह१२ मुहूर्त्त का दिन और अठारह १८ मुहूर्त्त की रात्रि होती है। तथा एक सौ तेरासी १८३मंडल में पहुँचने पर६१इगसठ भागों में विभक्त हुए एक १ मुहूर्त के दो दो भाग रात्रि और दिवस के कम होते हैं और बढते हैं। अर्थात् जिस समय दिन की वृद्धि होती है उस समय रात्रि की हानि होती है और जब रात्रि की वृद्धि होती है तब दिन की हानि होती है। यह बात इस प्रकार से समझनी चाहिये - हर एक मंडल में६१ इगसठ भागों में विभक्त हुए एक ९मुहूर्त्त के दो भागों की वृद्धि से ९२ बानवें मंडल में ६१ वें भाग से अधिक तीन मुहूर्त्त बढ जाते हैं। इस तरह बारह १२ मुहत्तों के साथ इन तीन मुहूतों को मिलाने से १५पंद्रह मुहूर्त हो जाते हैं। और जब ३तीन मुहूर्त्त कम हो जाते हैं - तब १८अठारह मुहूर्त में से तीन मुहूर्त्त घट जाने से १५ पंद्रह मुहूर्त्त बचते हैं। इस प्रकार दोनो जगह मुहूर्त्त एकषष्टिभाग से अधिक अथवा हीन होते हैं। સર્વાભ્યન્તર મ`ડળ પર હોય છે ત્યારે દિવસ ૧૮ અઢાર મુહૂર્તીને! અને રાત્રી ૧૨ ખાર મુર્હુતની થાય છે. સવ ખાહ્યમંડળમાં આવે ત્યારે દિવસ ૧૨ ખાર મુહૂત ને અને રાત્રિ ૧૮ અઢાર મુહૂર્તની થાય છે તથા જ્યારે ૧૮૩ એકસેા ત્યાસી મંડળમાં પહોંચે છે ત્યારે રાત્રિ દ્વિવસના ૬૧ એકસઠ ભાગેામાંથી ૨ ભાગ પ્રમાણ સમય વધે છે કે ઘટે છે. એટલે કે જ્યારે દિવસ માટે થાય છે ત્યારે રાત્રિ ટૂંકી થાય છે અને જ્યારે રાત્રિ મેાટી થાય છે ત્યારે દિવસ ટૂંકા થાય છે. આ ખાખતનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેદરેક મડળમાં ૨/૬૧ મુર્હુતની વૃદ્ધિ થવાથી ૯૨ ખાણુંમાં મંડળમાં ૩ મુર્હુત કરતાં ૪/૬૧ મુર્હુત વધી જાય છે. આ રીતે ૧૨ બાર મુહૂર્તોમાં તે ત્રણ મુહૂર્તો ઉમેરી દેવાથી ૧૫ પંદર મુહૂત થઈ જાય છે. અને જ્યારે ત્રણ મુહૂર્ત આછા થાય છે ત્યારે ૧૮ અઢાર મુર્હુતમાંથી ૩ ત્રણ મુહૂર્ત બાદ કરવાથી ૧૫ પ...દર મુર્હુત વધે છે. આ રીતે બન્ને જગ્યાએ મુર્હુતમાં ૧/૬ ભાગના વધારા શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy