SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ५८२ समवायाङ्गसूत्रे संघस्स८, किरियाण९, संभोगस्स१०,आभिणिबोहियणाणस्स११, सुयणाणस्स १२, ओहिनाणस्स १३, मणपज्जवनाणस्स१४, केवलनाणस्स १५, एएसिंचेव भत्तिबहुमाणेणं१६, एएसिचेव वण्णसंजलणया१७ से तं अणचासायणाविणए । सेत्तं दसणविणए ।” (औप. भ. श. २५ उ. ७) तीर्थकरस्याशातना१, तत्प्ररूपित धर्मस्यानत्याशातना२, आचार्यस्यानत्याशातना३, उपाध्यायस्य अनत्याशातना४, स्थविरस्यानत्याशातना५, कुलस्यानत्याशातना-एकगुरोः शिष्यपरिवारं कुलम्, अनत्याशातना, ८संघ अनत्याशातना, ९क्रिया अनत्याशातना, १०संभोग अनत्याशातना, ११आभिनिबोधिकज्ञानी अनत्याशातना, १२श्रुतज्ञानी अनत्याशातना, १३अवधिज्ञानी अनत्याशातना, १४मनःपर्यवज्ञानी अनत्या शातना और१५केवलज्ञानी अनत्याशातना। इस तरह ये अनत्याशातना विनय के१५भेद हैं। इनमें प्रत्येक भेद के भक्तिविनय, बहुमानविनय, वर्णसंज्वलनाविनय ये३-३तीन-तीन भेद और होजाते है। इस तरह १५-३= ४५ भेद अनत्याशातनाविनय के हो जाते हैं। अरहंत भगवंत के अनुकूल आचरण करना सो अर्हत अनत्याशातना हैं ।अर्हत कथित धर्म के अनुसार प्रवृत्ति करना सो अर्हतप्रणीत अनत्याशातना है २। मुख्यरूप से जिनका कार्य पांच आचार पालना और पलवाना हो वह आचार्य महाराज के अनुकूल अपनी प्रवृत्ति रखना-प्रतिकूल नहीं यह आचार्य अनत्याशातना है। ३। मुख्यरूप से जिनका कार्य श्रुताभ्यास कराने का हो ऐसे उपाध्याय परमेष्ठी के अनुकूल प्रवृत्तिकरना-उपाध्याय अनत्याशातना है। ४। स्थविर मुनिजनों के अनुकूल प्रवृत्ति करना स्थविर अनत्यामनात्याशातना, (E) या मनत्याशातना, (१०) सलास मनत्याशातना, (११) मालि. નિધિકજ્ઞાની અનત્યાશાતના, (૧૨) શ્રુતજ્ઞાની અનન્યાશાતના (૧૩) અવધિજ્ઞાની અનત્યાશાતના, (૧૪)મન:પર્યવજ્ઞાની અનન્યાશાતના અને કેવળજ્ઞાની અનત્યાશાતના આ પ્રમાણે અનન્યાશાતના વિનયના પંદર ભેદ છે-તે દરેક ભેદના ભકિતવિનય, બહુમાન વિનય, અને વર્ણસંજવલના વિનય એ ત્રણ ત્રણ ભેદ પડે છે. આ રીતે અનન્યાશાતના विनयन१५x3 = ४५ (पीस्तानीश) लेह थ नय छे. (१) म सगवानने मनु. કૂળ આચરણ કરવું તે અહત અનત્યાશાતના છે. (૨) અહત કથિન ધર્માનુસાર પ્રવૃત્તિ કરવી તે “અહત પ્રણીત અનત્યાશાતના” છે. મુખ્યત્વે પાંચ આચાર પાળવાનું જેનું કાર્ય હોય છે તેમને આચાર્ય કહે છે. (૩) તે આચાર્યને અનુકુળ पातानी प्रवृत्ति रामवी प्रति नही- 'मायाय मनत्याशातना' वाय छे. (४) મુખ્યત્વે જેમનું કાર્ય કૃતાભ્યાસ કરવાનું હોય એવા ઉપાધ્યાય પરમેષ્ઠીને અનુકૂળ પ્રવૃત્તિ કરવી તેનું નામ “ઉપાધ્યાય અનત્યાશાતના” છે. (૫) સ્થવિર મુનિજનેને અનુ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy