SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ५६२ समवायाङ्गसूत्रे द्वितीये सप्तसप्ताध्ययनामिके, तृतीयचतुर्थ्या वेकैकाध्ययनामिके, तदेवं सह चूलिकाभिर्वर्त्तते इति सचूलिकाकस्तस्य 'पंचासीइ उद्देसणकाला' पश्चाशीतिरुद्देशनकालाः उद्देशावसराः-यत्र श्रुतस्कन्धेऽध्ययने च यावन्त्यध्ययनानि यावन्त उद्देशका वा तत्र तावन्त एव उद्देशनकाला भवन्ति । तथाहि-प्रथमश्रुतस्कन्धे नवस्वध्ययनेषु क्रमेण सप्त७ षट्१३ चत्वारः१७ चत्वारः२१ षट२७ पञ्च३२ अष्ट४० चत्वारः४४ सप्त५१ चेति । द्वितीयश्रुतस्कन्धे तु प्रथमचूलिकायां सप्तस्वध्ययनेषु क्रमेण-एकादश६२ त्रयः६५ त्रयः६८, चतुर्प-चतुर्थपञ्चमषष्ठसप्तमेषु अध्ययनेषु प्रत्येकं द्वौ द्वौ चतुष्वष्टेत्यर्थः ७६। द्वितीयचूलिकायां सप्ताध्ययनानि एकसराणि-अध्ययनमात्राणि उद्देशशून्यानि८३। एवं तृतीया चूलिका एकाध्ययनात्मिका८४। एवं चतुर्थ्यपीति८५। एवं सर्वमीलने पञ्चाशीशेष चार चूलिका ओं में जो पहिली और दूसरी चूलिका हैं उनमें सात सात अध्ययन हैं। तीसरी और चौथी चूलिका में १-१एक २अध्ययन है। जिस श्रुतस्कंध में जितने अध्ययन अथवा जितने उद्देशक होते हैं वहां पर उतने ही उद्देशनकाल-उद्देशावसर होते है। प्रथम श्रुतस्कंध में नव अध्ययनों में क्रमशः सात, छह, चार, चार, छह, पांच. आठ चार, और सात उद्देशनकाल हैं। द्वितीय श्रुतस्कंध में प्रथगचूलिका में सात अध्ययन है। उनमें क्रमशःप्रथम अध्ययन में ११, द्वितीय अध्ययन में तीन, तृतीय अध्ययन में तीन, तथा चार अध्ययनों में-चौथे, पांचवें, छठवें और सातवें अध्ययनमें प्रत्येक में दो, दो, इस प्रकार इन चारों में आठ उद्देशन काल है। द्वितीयचूलिका में ७ सात अध्ययन हैं और इनमें उद्देशनकाल नहीं हैं। ये केवल अध्ययनमात्र हैं। तृतीयचूलिका में ચાર ચૂલિકાઓમાં પહેલી ચૂલિકામાં સાત અને બીજી ચૂલિકામાં સાત અધ્યયન છે. ત્રીજીમાં એક અને ચેથીમાં એક અધ્યયન છે. જે તસ્કંધમાં જેટલા અધ્યયન અથવા ઉદ્દેશક હોય છે એટલા જ ઉદ્દેશનકાલ–ઉદેશાવસર તેમાં હોય છે. પહેલાં श्रुत मानव मध्ययनामां मनु सात, छ, यार, यार, छ, पांय, या, यार અને સાત ઉફેશનકાલ છે. બીજા શ્રુતસ્કંધની પહેલી ચૂલિકામાં સાત અધ્યયન છે. તેમાં પહેલા અધ્યયનમાં ૧૧ અગિયાર, બીજા અધ્યયનમાં ૩ ત્રણ, ત્રીજામાં ત્રણ, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમાં એ પ્રત્યેક અધ્યયનમાં બે બે, એ રીતે તે ચારેમાં મળીને આઠ (૮) ઉદ્દેશકાળ છે. બીજી ચૂલિકામાં સાત અધ્યયન છે. અને તેમાં ઉદ્દેશકાળ નથી. તે ફકત અધ્યયને જ છે. ત્રીજી ચૂલિકામાં એક અધ્યયન છે. શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy