SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ५१२ - समवायाङ्गसूत्रे पालयित्वा 'सिद्धे जावप्पहीणे' सिद्धो यावत्महीणः= सर्वदुःखरहितो जातः । 'अभितरपुक्खरद्धे' अभ्यन्तरपुष्कराः पुष्करार्द्धद्वीपे खलु 'बावत्तरी चंदा' द्विसप्ततिश्चन्द्राः--प्रथमपङ्को षट्त्रिंशत् द्वितीयपतौ च पट्त्रिंशदित्येवं द्विसप्तातश्चन्द्राः 'पभासिसु वा प्राभासन्त वा 'पभासंति वा' प्रभासन्ते वा 'पभासिस्संति वा' प्रभासिष्यन्ते वा। 'बावत्तरी सूरिया' द्विसप्ततिः सूर्याः 'तविंसु वा' अतपन् वा 'तवंति वा' तपन्ति वा 'तविस्संति वा' तप्स्यन्ति वा । 'एगमेगस्स गं' एकैकस्य खलु ‘रन्नो' राज्ञः 'चाउरंतचक्कवहिस्स' चातुरन्त चक्रवर्तिनः 'बावत्तरीपुरवरसाहस्सीओ' द्विसप्तति पुरवरसाहस्यः द्विसप्ततिसहस्रनगरोत्तमाः 'पण्णत्ताओ' प्रज्ञप्ताः। 'बावत्तरीकलाओ' द्विसप्ततिः कला: विज्ञानरूपाः 'पण्णताओ' प्रज्ञप्ता: कथिताः, 'तं जहा' तद्यथा,-(१) 'लेह' लेख:अक्षरविन्यासकलारूपः, स द्विविधः-लिपिरूपो विषयरूपश्च, तत्र लिपिरष्टादवर्षतक केवलिपर्याय में रहे। इस तरह अपनी समस्त आयु का भोग कर वे अन्त में सिद्धपद को प्राप्त कर समस्तदुःखों से रहित बनें। पुष्करार्धद्वीप में ७२ बहत्तर चंद्रमा हैं। प्रथम पङ्कि में ३६ छत्तीस और द्वितीयपङ्कि में३६छत्तीस। ये७२बहत्तर चंद्रमा पहिले अपने उद्योत से वहां प्रकाशित हुए हैं, अब भी प्रकाशित होते हैं और भविष्य में भी इसी तरह से प्रकाशित होते रहेंगे। इसी तरह वहां७२बहत्तर सूर्य भीतपे, तपते हैं और तपेंगे। एक एक चातुरन्त चक्रवर्ती नरेश के ७२ बहत्तर हजार उत्तम २ नगर होते हैं। विज्ञानरूप कलाएँ ७२ बहत्तर होती हैं। उनके नाम इस प्रकार से हैं-अक्षरविन्यासरूप लेखकला-यह कला-दो प्रकार की होती है-१ एकलिपिरूप और दूसरी विषयरूप-लिपिरूप जो कला हैं वह १८ अठारह प्रकार की होती है। इस बात को १८ अठारहवें અને ૧૪ ચૌદ વર્ષ કેવલી પર્યાયમાં વ્યતીત કરીને ૭૨ બોતેર વર્ષની ઉંમરે તેઓ સિદ્ધપદ પામ્યાં અને સમસ્ત દુઃખથી મુક્ત થયાં. પુષ્કરાઈ દ્વીપમાં ૭૨ તેર ચંદ્રમાં છે-પહેલી પંક્તિમાં ૩૬ છત્રીસ અને બીજી પંકિતમાં ૩૬ છત્રીસ. તે ૭ર બેર ચન્દ્રમાં પહેલા ત્યાં પ્રકાશતા હતા, હાલમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશશે એજ પ્રમાણે ત્યા ૭ર બોંતેર સૂર્યો તપતા હતા, તપે છે અને ભવિષ્યમાં પણ તપશે. પ્રત્યેક ચાતુરન્ત ચકવતિના બોંતેર, બેતેર હજાર ઉત્તમ નગર હોય છે. વિજ્ઞાનરૂપ કલાઓ ૭૨ બોતેર છે. તેમના નામ આ પ્રમાણે છેઅક્ષર વિન્યાસરૂપ લેખકલા-તે કલા બે પ્રકારની હોય છે-(૧) લિપિરૂપ અને (૨) વિષયરૂપ. લિપિરૂપ જે કલા છે તે ૧૮ અઢાર પ્રકારની હોય છે, તે વાતને અઢારમાં શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy