________________
३५६
समवायाङ्गसूत्रे केषां नैरयिकाणां त्रिंशत्सागरोपमाणि स्थितिः प्रज्ञप्ता । असुरकुमाराणां देवानामस्त्ये केषां त्रिंशत्पल्योपमानि स्थितिः प्रज्ञप्ता। उपरितनोपरितनग्रैवेयकाणां देवानां जघन्येन त्रिंशत्सागरोपमाणि स्थितिः प्रज्ञप्ता । ये देवा उपरितनमध्यमौवेय केषु विमानेषु देवत्वेनोत्पन्नास्तेषां खलु देवानामुत्कर्षेण त्रिंशत्सागरोपमाणि स्थितिः प्रज्ञप्ता ते खलु देवा स्त्रिंशद्भिरर्द्धमासैरानन्ति वा प्राणन्ति उच्चसन्ति निःश्वसन्ति वा । नेवां खलु देवानां त्रिशद्भिर्पर्षसहस्रैराहारसंज्ञा समुत्पद्यते । सन्त्येके भवसिद्धिका जीवा ये त्रिंशद्भिर्भवग्रहणैः सेत्स्यन्ति भोत्स्यन्ते मोक्ष्यन्ति परिनिर्वास्यन्ति सर्वदुःखानामन्तं करिष्यन्ति ॥सू.६६।।
एकत्रिशत्तमं समवायमाह
मूलम्--एकतीसं सिद्धाइगुणा पण्णता, तं जहा-खीणे' आभिणिबोहियणाणावरणे, खीणे सुयणाणावरणे, खीणे ओहिणाणापृथिवी में कितनेक नारकियों की स्थिति तीस सागरोपम की कही गई है। असुर कुमार देवों में कितनेक देवों की तीस पल्योपम की स्थिति कही गई है। ऊपर के ऊपर के ग्रैवेयकवासी देवों की जघन्य स्थिति ३० सागरोपम की कही गई है। जो देव ऊपर के मध्यम ग्रेवेयक विमानों में देव की पर्याय से उत्पन्न होते हैं, उन देवों की उत्कृष्ट स्थिति ३० सागरोपम की कही गई है। वे देव तीस अर्द्धमासों के बाद बाह्य आभ्यन्तरिक श्वासोच्छ्वास ग्रहण करते हैं। उन देवों को३०तीस हजार वर्ष निकल. जाने पर आहारसज्ञा उत्पन्न होती है। इनमें कितनेक जीव ऐसे भी होते हैं जो भवसिद्धिक होते हैं। ये नियमतः सिद्धपद भविष्य में प्राप्त करेंगे, अनंत ज्ञानादिक गुणों के भोक्ता बनेंगे, इस संसार से सर्वथा छूट जावेंगे, परिनिष्टत्त हो जायेंगे और समस्त दुःखों का नाश कर देंगे ॥सू० ६६॥ ત્રાસ સાગરોપમની સ્થિતિ કહી છે. અસુરકુમાર દેવેમાં કેટલાક દેવોની સ્થિતિ ૩૦ ત્રીસ પલ્યોપમના કહી છે. ઉપગ્નાં ભાગની ઉપરના પ્રવેયકવાસી દેવે ની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમની કહી છે. જે દેવે ઉપના મધ્યમ શૈવેયક વિમ ને માં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ત્રીસ સાગરોપમની કહી છે. તે દેવે ત્રીસ અધમાસ-પંદરમાસ-બાદ બાહ્ય આભ્યન્તરિક શ્વાસોચ્છવાસ લે છે તે દેવને ૩૦ ત્રીસ હજાર વર્ષ વ્યતીત થાય ત્યારે આહારસંજ્ઞા ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક દેવો એવા પણ હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે. એ નિયમ છે કે તેઓ ૩૦ ત્રીસ ભવ કરીને સિદ્ધગતિ પામશે. અનંત જ્ઞાનાદિક ગુણોના ભોકતા બનશે, આ સંસારથી સર્વથા મુકત થશે, પરિનિવૃત થશે અને સમસ્ત દુખને नाश ४२शे. ॥सू. ६६u
શ્રી સમવાયાંગ સૂત્ર