________________
समवायाङ्गसूत्रे मज्ञप्ता। मध्यमोपरितनग्रवेयकाणां देवानां जघन्येन सप्तविंशति: सागरोपमाणि प्रज्ञप्ता। ये देवा मध्यम-मध्यम ग्रेवयकविमानेषु देवत्वेन उपपन्नास्तेषां खलु देवानामुत्कर्षेण सप्तविंशतिः सागरोपमाणि स्थितिः प्रज्ञप्ता। ते खलु देवाः सप्तविंशत्याऽर्द्धमासैरानन्तिवा माणान्ति वा उच्छवसन्ति वा निःश्वसन्ति वा तेषां खलु देवानां सप्तविंशतिवर्षसहाराहारसज्ञा समुत्पद्यते । सन्त्येके भवसिद्धिका जीवा ये सप्तविंशत्या भवग्रहगैः सेत्स्यन्ति, भोत्स्यन्ते, मोक्ष्यन्ति, परिनिर्वा स्यन्ति, सर्वदुःखानामन्तं करिष्यन्ति ॥६०||
अष्टाविंशतितमं समवायमाह-- मूलम्--अट्रावीसइविहे आयारपकप्पे पण्णत्ते, तं जहा-मासिया आरोवणा, सपंचराइमासिया आरोवणी, सदसराइमासिया आरोवणा सपण्णरसराइमासिया आरोवणा, सवीसइरोइमासिया ओरोवणा, सपंचवीसराइमासिया आरोवणा, एवं चेव दो मासिया आरोवणा, देवों की जघन्यस्थिति२७सागरोपम की कही गई है। जो देव मध्यममध्यमग्रैवेयक विमानों में निवास करते हैं उनकी जघन्यस्थिति २७ सत्ताईस सागरोपम की कही गई है। सत्ताईस अर्द्धमासों के बाद बाह्य आभ्यन्तरिक श्वासोच्छ्वास ग्रहण करते हैं। उन देवों को सत्ताईस हजार वर्ष व्यतीत हो जाने पर आहारसंज्ञा उत्पन्न होती है। इनमें कितनेक जीव ऐसे होते हैं जो२७सत्ताईस भव करने के बाद भविष्यत् काल में सिद्धपद को प्राप्त करेंगे, आत्मा के अनंत ज्ञानादिक गुणों के भोक्ता बनेंगे, इस अपार संसार से सदा के लिये मुक्त हो जावेंगे, परिनित हो जायेंगे
और समस्त प्रकार के दु:खों का अंत करेंगे ॥मू०६०॥ સ્થિતિ ૨૭ સત્તાવીસ પાપમની કહી છે. મધ્યમ ઉ૫રિત ગ્રેવેયક નિવાસી દેવેની જઘન્ય સ્થિતિ ૨૭ સત્તાવીસ સાગરોપમની કહી છે. જે દેવે મધ્યમ મધ્યમ વૈવેયક વિમાનમાં રહે છે, તેમની જઘન્ય સ્થિતિ ૨૭ સાગરોપમની કહી છે. તે દે સત્તાવીસ (ર૭)અર્ધમાસ-૧૩ સાડાતેર માસ–બાદ બાહ્ય આભ્યન્તરિક શ્વાસોચ્છવાસ લે છે. તે દેવને સત્તાવીસ હજાર વર્ષે વ્યતીત થયા પછી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે દેવેમાં કેટલાક એવા દે હોય છે કે જે ર૭ સત્તાવીસ ભવ કર્યા પછી ભવિષ્યમાં સિદ્ધપદ પામશે, આત્માના અનેક જ્ઞાનાદિક ગુણેના ભકતા થશે, આ અપાર સંસારમાંથી સદાને માટે મુકત થશે, પરિનિવૃત થશે, અને સમસ્ત પ્રકારનાં દુઃખનાશ કરશે. સૂ.૫૮
શ્રી સમવાયાંગ સૂત્ર