SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ समवायाङ्गसूत्रे अत्र-अपाढी पूर्णिमाशब्दः कर्कसंक्रान्तिवाचकस्तेन कर्कसंक्रान्तिदिवसादारभ्य यत्सातिरेकैकपिरातितमं दिनं तत्रोक्तरूपा पौरुषीच्छाया भवति ॥५९।। __ मूलम-इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं सत्तावीसं पलिओवमाई ठिई पण्णत्ता । अहे सत्तमाए पुढवीए न्ति का वाचक है। इस दिन से लेकर जो कुछ अधिक २१ इक्कीसवां दिन है उसमें २७ सत्ताईस अंगुलप्रमाण पौरुषी छाया होती है । भावार्थ- इस सूत्र द्वारा सूत्रकार ने २७ सत्ताईस संख्याविशिष्ट समवोय का कथन किया है। जिस में उन्होंने माधु के प्राणातिपात आदि विरमणरूप मूलगुण २७ सत्ताईस कहे हैं। अभिजित् नक्षत्र को छोडकर अवशिष्ट २७ सत्ताईस नक्षत्रों से इस जंबूद्वीप में ही व्यवहार चला है। धातकीखंड आदि द्रोपों में नहीं। नक्षत्रमास में चन्द्रमा २७ सत्ताईस नक्षत्रों के साथ रहता है। इसलिये एकनक्षत्र मास २७ सताईस नक्षत्रों का होता है । सौधर्म और ईशान कल्पों में विमानपृथिवी२७ सत्ताईस सौ योजन की है। सम्यक्तव रूप देशघाती कर्म की प्रकृति से रहित मिथ्या दृष्टि जीव के मोहनीय कर्म की २७ सत्ताईस प्रकृतियां सत्ता में रहती हैं। श्रावणसुदी ७ सप्तमी के दीन सूर्य २७ सत्ताईस अंगुल प्रमाण पौरुषी छाया को करके फिर प्रकाश के हास से दिवस का हास करता हुआ अंधकार को वृद्धि से रात्रि की वृद्धि करता है ॥१० ५९ અહીં અષાઢી પૂર્ણિમા શબ્દ “ક સંક્રન્તિ’ ને વાચક છે તે દિનથી લઈને ૨૧ એકવીસ દિવસ કરતાં બેડ વધુ સમય પછી પૌરુષી છાયા ૨૭ સત્તાવીસ અંગુલ પ્રમાણ હોય છે ભાવાર્થઆ સૂત્ર દ્વારા સૂત્રકારે ૨૭ ત્તાવીસ સંખ્યા વાળાં સમવાયાંગનું કથન કર્યું છે. જેમાં તેમણે પ્રાણાતિપ ત આદિ વિરમણ રૂપ સાધુના ૨૭ સત્તાવીસ મૂળગુણ દર્શાવ્યા છે અભિજિત્ નક્ષત્ર સિવાયના બાકીના ૨૭ સત્તાવીસ નક્ષત્રો આ જંબુદ્વીપમાં વ્યવહાર ચાલે છે, ધાતકી ખંડ આદિ દ્વીપમાં નહીં નક્ષત્ર માસમાં ચદ્રમાં ૨૭ સત્તાવીસ નક્ષત્રોની સાથે રહે છે તેથી ૨૭ સત્તાવીસ નક્ષત્રોને એક નક્ષત્ર માસ થાય છે સૌવ અને ઈશાન કપમાં વિમાન પૃથ્વી સત્તાવીસ સો (૨૭૦૦) યોજનની છે. સમ્યકત્વરૂપ દેશઘાતિ કર્મની પ્રકૃતિથી રહિત મિથ્યાષ્ટિ જીવના મહનીય કમની ૨૭ સત્તાવીસ અંગુલ પ્રમાણ પૌરુષી છાયા કરે છે. ત્યાર બાદ પ્રકા૧ના હાસથી દિવને હૃાસ કરતો થકો અંધકારની વૃદ્ધિથી રાત્રિની વૃદ્ધિ કરે છે. સૂ૫ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy