SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. पञ्चदशसमवाये पञ्चदशपरमाधार्मिकादीनां निरूपणम् २०१ सोएसुणं मासेमु' चैत्राश्वयुजयोः चैत्राश्विनयोः खलु मासयोः पञ्चदशमुहूत्तों दिवसो भवति, एवं चैत्राश्विनयोर्मासयोः पञ्चदशमुहूर्ता रात्रिभवति । स्थूलन्यायमाश्रित्येदमुक्तम् । किन्तुमेषसंक्रान्तिदिने तुलासंक्रान्तिदिने चैवं दृश्यते । विद्याऽनुमवादस्य खलु पूर्वस्य पश्चदशवस्तूनि प्रज्ञप्तानि। मनुष्याणां ‘पन्नरस विहे पओगे' पञ्चदशविधः प्रयोगः, तत्र प्रयोगः आत्मव्यापारः, अथवा प्रकर्षण युज्यते व्यापार्यते क्रियासु, संबध्यते वा सांपरायिकर्यापथकर्मणा सह आत्माहोता है इसी तरह इन-चैत्र और आश्विन, इन दो महीनों में पन्द्रह मुहूत्त की रात्रि होति है। यह बात स्थूल न्याय को आश्रित करके कही गई है, क्यों कि मेषसंक्रान्ति के दिन और तुलासंक्रान्ति के दिन ऐसा होता है। विद्यानुवादपूर्व की पन्द्रह वस्तुएँ कही गई हैं। मनुष्यों के पन्द्रह प्रकार के प्रयोग होते हैं जो इस प्रकार है-मन के चार, वचन के चार, और काय के सात, इस प्रकार ये पन्द्रह होते हैं-सत्यमनोयोग१, असत्यमनोयोग२, उभयमनोयोग३, अनुभवमनोयोग४, सत्यवचनयोग५, असत्यवचनयोग६, उभयवचनयोग७, अनुभयवचनयोग८, औदारिक शरीरकाययोग९, औदारिक मिश्र काययोग१०, वैक्रिय काययोग११, वैक्रियमिश्रकाययोग१२, आहारकशरीरकाययोग१३, आहारकमिश्र काययोग१४, और कार्मण शरीरकाययोग१५ । इस प्रकार ये पन्द्रह प्रकार के प्रयोग हैं। आत्मा के व्यापार का नाम प्रयोग है । अथवा जिसके द्वारा आत्मा अधिकाधिक रूप में क्रियाओं में लगाया जाता है उसका नाम प्रयोग है। अथवा सांपरायिक या ईर्यापथ आस्रव के साथ आत्मा जिसके द्वारा संबंधित किया એ જ પ્રમાણે તે બને મહિનામાં પન્દર મુહૂર્તની રાત્રી થાય છે, એ વાત સ્થળ ન્યાયની અપેક્ષાએ કહેલ છે, કારણ કે મેષ સંસ્કાન્તિને દિવસે અને તુલા સંકતિને દિવસે એવું થાય છે. વિદ્યાનુવાદ પૂર્વની પન્દર વસ્તુઓ કહી છે. મનુષ્યના પન્દર પ્રકારના પ્રયોગ હોય છે જે આ પ્રમાણે છે મનના ચાર, વચનનાચાર અને કાયાના સાત, આ રીતે તે પંદર થાય છે.-(૧) सत्यमनायास, (२) असत्य भनाया, (3) लय मनायोग, (४) मलय मनाया, (५) सत्य वयन प्रयोग, (६) असत्य वयन प्रयास, (७) लय क्यन प्रयोग, (८) અનુભય વચન પ્રયોગ, (૯) દારિક શરીર કાય યોગ, (૧૦) દારિક મિશ્રકાય योग, (११) य य योग, (१२) वैश्यि मिश्र आय योग, (13) माहा२४ शरीर કાયયોગ, (૧૪) આહારક મિશ્ર કાયથેગ, (૧૫) અને કામણ શરીર કાય યોગ. આ પ્રમાણે પંદર પ્રકારના પ્રયોગ છે. આત્માના વ્યાપારનું નામ પ્રયોગ છે. અથવા જેના દ્વારા આત્મા વધારેમાં વધારે ક્રિયાઓમાં પ્રવૃત્ત કરાય છે, તેનું નામ પ્રયોગ છે. અથવા સાંપરાયિક કે ઈર્યાપથ આસવની સાથે આત્મા જેના દ્વારે સંબંધિત કરાય શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy