SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. पञ्चदशसमवाये पञ्चदशपरमाधार्मिकादीनां निरूपणम् १९५ नतलं नीत्वाऽधस्ताद्विमुञ्चति, दत्वा च गलहस्तं गते पातयति, अधोमुखमम्बरतले समुक्षिप्य पुनः पुनः पतन्तं शूलादिना विध्यति पापं संस्मार्य चानेकधा भूयः कदर्थयति ॥१॥ 'अम्बरीषी' नारकात मुद्गरादिना कुदृयित्वा क्रकचादिभिः खण्डशः कृत्वा भ्राष्ट्रादौ पचति, हताऽऽहततया मच्छितांश्च तान् रम्भास्तम्भवचर्मणामेकैकं पुटमुत्पाटयोत्पाटय कदर्थयति ॥२।। 'श्यामः, कशाघातादिना शातयति, हस्तपादादीन दुर्दर्शतया छिनत्ति, शूलच्यादिना विध्यति, उपरितोवज्रशिलोपरि पोथ (पात) यति, तथा रज्वादिना दृढं बध्वा लतादिगगनतल में ले जाकर वहां से नीचे पटकता है और गला पकड कर फिर उन्हें खड्डे में डाल देता है । नारकी जीव ऊपर से नीचे मुख करके गिरने लगता है-तब वह उसे बीच ही में झेल कर शूलादि द्वारा छेद डालता है और पूर्वकृतपाप की याद दिलाकर उसे विविध प्रकार के कष्ट देता है १। दूसरा जो अम्बरीष नामका असुर है वह नारकियों को मुद्गर आदि से कूट कर एवं करोंत आदि से खंड खंड कर उन्हें भाडमें पकाता है । इस तरह हताहत हो जाने के कारण मूच्छित हुआ उन नारकियों के चमडे के एकएक पुट को केले के स्तंभ समान फाड २ कर-उखाड २ कर वह उन्हें बहुत कष्ट देता है । तीसरा जो श्याम नाम का परमाधार्मिक असुर कशाओं के आघात आदि से नारकियो को खूब पीटता है। उनके हस्त पाद आदि अवयवों को बुरी तरह से काट डालता है। शूली के अग्रभाग से उन्हें छेद देता है। ऊपर से उन्हें वज्रशिला के ऊपर पटक देता है तथा रस्सी आदि से उन्हें खूब मजबूत बांधकर लतादि છે. અને ગળું પકડીને તેમને ખાડામાં નાખી દે છે. નારકી જીવ જ્યારે ઉપરથી ઊંધે માથે નીચે પડવા માંડે છે ત્યારે તે તેને વચ્ચેથી જ પકડીને શલાદિ દ્વારા છેદી નાખે છે અને પૂર્વકૃત પાપને યાદ કરાવીને તેને અનેક પ્રકારે કષ્ટ આપે છે. १! मी 2 'अम्बरीष' नामनी मसु२ ते नामाने भ६ मा 43 भार છે અને કરવત આદિથી તેમના ટુકડે ટુકડા કરીને તેને ભઠ્ઠીમાં પકાવે છે. આવી રીતે ટુકડે ટુકડા થવાને કારણ મૂરિષ્ઠત થયેલ નારકીઓની ચામડીના એક એક પુટને કેળનાં સ્તંભની જેમ ફાડી ફાડીને તથા ઉપાડી ઉપાડીને તે તેમને ઘણું જ કષ્ટ मापे छ (२) श्री श्याम' नामनो ५२मधाम ससुर छे ते या 43 ना२ કીઓને ખૂબ મારે છે. તેમના હાથ, પગ આદિ અંગોને ખરાબ રીતે કાપી નાખે છે શૂળની અણિથી તેને વીંધી નાખે છે. તેને ઉપરથી વજી શિલા ઉપર પટકે છે તથા તેમને દેરડાં આદિથી બાંધીને લાત આદિના પ્રહારથી વધારેમાં વધારે કષ્ટ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy