SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ समवायाङ्गसूत्रे प्रतिमा अष्टमी । अस्यां चतुर्थभक्तं तपः, ग्रामाद् बहिरवस्थाम्, उत्तानादिनाऽऽसनेन च समुपवेशनम् । द्वितीया सप्तरात्रिन्दिवा भिक्षुपतिमा नवमी, अस्यामुत्कुटुकाद्यासनेनावस्थानमेतावदेव विज्ञेयः। तृतीया सप्तरात्रिन्दिवा भिक्षुपतिमा दशमी, अस्यां वीरासनादिनाऽवस्थानम् । अहोरात्रिकी-एकाहोरात्रममाणा भिक्षुपतिमा एकादशी एषा षष्ठभक्तेन संपद्यते । 'एगराइया' एकरात्रिको रात्रिप्रमाणा भिक्षुपतिमा द्वादशी । अस्यां चाष्टमभक्तपर्यन्तरात्रौ प्रलम्बभुजेन संहत बाहिर रहता है । उत्तान आदि आसन से बैठता है। दूसरी प्रतिमा-अर्थात् नवमी भिक्षु प्रतिमा के आराधन करने का समय द्वितिय सप्ताह है। इसमें आराधक उत्कुटक आदि आसन से बैठता है। बाकी सब विधि आठवीं प्रतिमा जैसी ही है। तीसरी भिक्षुमतिमा अर्थात् दसवी प्रतिमा के आराधन करने का काल आठवें महीने का तृतीय सप्ताह है । इस प्रतिमा की आराधना सात दिन रात तक आठवें महीने के तीसरे सप्ताह में की जाती हैं। इसका आराधक वीरासन आदि आसन से बैठता है। इस तरह इक्कीस दिन रात में आठवीं नौवीं और दशवी प्रतिमाओं का आराधन समाप्त हो जाता है । बाईसवें दिन में ग्यारहवीं भिक्षुपतिमा आराधित होती है। इसका काल एक दिन रात का है । उसकी आराधना में षष्ठभक्त की तपस्या की जाती है।बारहवीं प्रतिमा का काल एक दिन रात का है। इसमें अष्टमभक्त की अन्तिम रात्रि में (स्मशानमें जाकर एक पुद्गलपर द्रष्टि रखता हुआ ) दोनों हाथ लटका कर આદિ આસને બેસે છે. બીજી પ્રતિમા–એટલે કે નવમી ભિક્ષ પ્રતિમાની આરાધન ને કાળ આઠમા માસના બીજા સપ્તાહને છે. તેની આરાધના માટે આરાધક ઉકુટુક (ઉભા પગે બેસવું તે) આદિ આસને બેસે છે. અને બાકીની બધી વિધિ આઠમી પ્રતિમા જેવી જ છે. દસમી ભિક્ષુપ્રતિમાને આરાધન કાળ આઠમા માસનું ત્રીજુ સપ્તાહ છે. આઠમા માસના ત્રીજા સપ્તાહમાં આ પ્રતિમાની આરાધના સાત દિનરાત કરાય છે. તેનો આરાધક વીરાસન આદિ આસને બેસે છે. આ રીતે એકવીસ દિનરાતમાં આઠમી, નવમી અને દસમી પ્રતિમાઓનું આરાધન સમાપ્ત થાય છે. બાવીસમે દિવસે અગિયારમી ભિક્ષુપ્રતિમાનું આરાધન થાય છે. તેને આરાધન કાળ એક દિનરાતને છે. તેની આરાધનામાં ષષ્ઠભકતની બે ઉપવાસ) તપસ્યા કરવામાં આવે છે. બારમી પ્રતિમાને આરાધન કાળ એક રાતનો છે. તેમાં અષ્ટભકતની–ત્રણ ઉપવાસ (આઠમની) છેલ્લી રાત્રે બન્ને હાથ લટકતા રાખીને ઉભા રહેવું પડે છે; શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy