SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ समवायाङ्गसूत्रे प्रकृतियां नौ हैं। जिस कर्म के उदय से सुखपूर्वक जाग सके ऐसी निद्रा को निद्रा कहते हैं । जिसके उदय से निद्रा से जागना अत्यंत दुष्कर हो वह निद्रा-निद्रा है । जिस कर्म के उदय के बैठे २ या खडे २ ही नींद आ जावे वह प्रचला है । ३। जिस कर्म के उदय से चलते २ ही नींद आजावे वह प्रचलाप्रचला है । ४। जिस कर्म के उदय से जागरित अवस्था में सोचे हुए कार्य को निद्रावस्था में करने का सामर्थ्य प्रकट हो जाय वह स्त्त्यानगृद्धि है। इस निद्रा में सहज बल से कहीं अनेकगुण अधिक बल प्रकट होता है ५। रत्नप्रभा पृथिवी में जो कितनेक नारकियों की स्थिति यहां नव पल्योपम की कही गई है वह मध्यमस्थिति की अपेक्षा कही गई है, क्यों कि इस पृथिवी में उत्कृष्टस्थिति एक सागरो. पम की और जघन्यस्थिति दस हजार वर्ष की है इसी तरह चौथी पृथिवी में जो नौ सागरोपम की स्थिति यहां प्रकट की गई है वह भी मध्यमस्थिति की अपेक्षा जाननी चाहिये, क्यों कि यहां उत्कृष्टस्थिति दस सागरोपम की और जघन्यस्थिति सात सागरोपम की है। असुरकुमार देवों की भी नौ पल्योपमकी जो यहां स्थिति कही गई है वह भी मध्यमस्थिति की यहां अपेक्षा जाननी चाहिये, ब्रह्मलोक में जो नवसागरोपमकी स्थिति ही कही गई है वह भी मध्यस्थिति की अपेक्षा लेकर ही कही यथा सुम' anil N४ाय सवी निद्राने 'निद्रा' हे छ. (२) रे मना थी निद्रामाथी अतिशय हु४२ डाय छ त निद्राने 'निद्रा-निद्रा' ४ छ. (3) ? भन यथी मेi si Sai Gai वी जय ते भने 'प्रचला' કહે છે. (૪) જે કર્મનાં ઉદયથી ચાલતાં ચાલતાં ઊંધઆવી જાય તે કર્મ પ્રકૃતિને "प्रचला-प्रचला" ३ छे. (५) ने मना यथी गत अवस्थामा वियारेस आम निद्रावस्थामा ४२वानुसामथ्य प्र४८ यजयते "स्त्यानगृद्धि" छ. त निद्रामा સ્વાભાવિક બળ કરતાં અનેક ગણું બળ પ્રગટ થાય છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ જે નવ પલ્યોપમની કહી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેવાયેલ છે, કારણ કે આ પૃથ્વી માં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને જધન્ય સ્થિતિ દસ હજાક વર્ષની છે. એ જ પ્રમાણે ચોથી પૃથ્વીમાં જે નવ સાગરોપમની સ્થિતિ પ્રગટ કરવામાં આવી છે તે પણ મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેલ છે એમ સમજવું, કારણ કે ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની અને જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. અસુરકુમાર દેવોની પણ અહીં જે નવ પલ્યોપમની સ્થિતિ કહેવામાં આવી છે તે પણ મધ્યમ સ્થિતિની અપેક્ષાએ સમજવી-બ્રહ્મકમાં જે નવ સાગરોપમની સ્થિતિ અહીં કહેવામાં આવી છે તે પણ મધ્યમ સ્થિતિની અપેક્ષાએ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy