SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ - १२० समवायाङ्गसूत्रे न्तसमोऽनुच्चावच इति यावत्, अतएव रमणीयः तस्मात्, भूमिभागात्-न पर्वतापेक्षया नापि गर्तापेक्षया, अपि तु रुचकापेक्षया नव योजनशतानि उर्ध्वम् 'आवाहाए' आबाधायाम् अन्तरे इत्यर्थः, 'उचरिल्ले' उपरितनं तारारूवं 'तारारूपं तारकजातीयं तारामण्डलमित्यर्थः, चारंभ्रमण चरति करोति । रत्नप्रभपृथिव्या बहुसम. भागरमणीयप्रदेशात् नवशतयोजनोपरिस्थितं तारामंण्डलं परिभ्राम्यति इत्यर्थः । जम्बूद्वापे खलु द्वीपे नव योजनिका मत्स्याः लवणसमुद्रात् प्रविविंशुर्वा प्रविशन्ति वा प्रवेक्ष्यन्ति वा । यद्यपि लवणसमुद्रे पञ्चशतयोजनपरिमितावगाहना मत्स्या निवसन्ति तथापि जगतीरन्ध्रस्यौचित्येन नवयोजनिका एव मत्स्याः जम्बूद्वीपे की अपेक्षा नौ सौ योजन ऊपर बीच में तारामण्डल भ्रमण करता है, अर्थात् मेरु के समतल भूभाग से सात सौ नव्वे योजनकी ऊँचाई पर ज्योनिश्चक्र के क्षेत्र का आरंभ होता है, जो वहां से ऊँचाई में एक सौ दश योजन परिमाण है, और तिरछा असंख्यात द्वीप समुद्र परिमाण है। उसमें दस योजन की ऊँचाई पर अर्थात् उक्त समतल से आठ सौ योजन की ऊँचाई पर सूर्य के विमान हैं, वहां से अस्सी योजन की ऊँचाई पर अर्थात समतल से आठ सौ अस्सी योजन की ऊचाई पर चन्द्र के विमान हैं, वहां से बीस योजन की ऊचाई तक में अर्थात समतल से नव सौ योजन की ऊचाई तक में ग्रह, नक्षत्र और प्रकीर्ण तारे हैं। पांचसो योजन परिमित अवगाहना वाले मत्स्य लवणसमुद्र में रहते है वे वहां से निकलकर जंबुद्धीप नामके इस द्वीप में प्रवेश करते हैं, पहिले भी प्रवेश किया है और आगे भी प्रवेशकरेंगे-तात्पर्य इसका यह है कि लवणसमुद्र में यद्यपि पांचसौ योजन परिमित अवगाहन वाले मत्स्य रहते हैं तो भी નવસે યોજન ઉપર વચ્ચે તારામંડળ ભ્રમણ કરે છે, એટલે કે મેરુના સમતલ ભૂમાગથી સાતસે નેવું યાજનની ઉંચાઈએ જ્યોતિશ્ચક્રના ક્ષેત્રની શરૂઆત થાય છે, જે ત્યાંથી ઉંચાઈમાં એક સો દસ જન જેટલું છે, અને તિરકસ અસંખ્યાત દ્વીપ સમુદ્ર પરિમાણ છે. તેમાં દસ જનની ઊંચાઈ પર એટલે પૂર્વોકત સમતલથી આઠ જનની ઊંચાઈએ સૂર્યનાં વિમાન છે. ત્યાંથી એંશી (૮૦ એંસી) જનની ઊંચાઈએ એટલે કે સમતલથી ૮૮૦ આઠસો એંસી જનની ઊંચાઈએ ચન્દ્રનાં વિમાન છે. ત્યાંથી વીસ જનની ઊંચાઈ સુધીમાં, એટલે કે સમતલથી ૯૦૦ નવસો જનની ઊંચાઈમાં ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારાઓ છે. નવ જન પ્રમાણ અવગાહના વાળાં મર્યો જ લવણસમુદ્રમાંથી નીકળીને જંબુદ્વીપ નામના આ દ્વીપમાં પ્રવેશ કરે છે, પહેલાં પણ પ્રવેશ કર્યો હતે અને ભવિષ્યમાં પણ પ્રવેશ કરશે. તેનું તાત્પર્ય એવું છે કે લવણસમુદ્રમાં જે કે પાંચસો જન પ્રમાણ અવગાહનાવાળાં મસ્થ રહે છે તે પણ જગ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy