SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1173
Loading...
Download File
Download File
Page Text
________________ ११५४ समबायाङ्गसूत्र - - - - भार्या विनयचन्द्रस्य धीरज' नामविश्रुता । राजेन्द्रं च जयेशं च जयश्रियमजीजनत् ॥५॥ चन्द्रकान्तस्य पत्नीसद्धर्माचारपरायणा । गता 'हेमलता' स्वर्ग विनयादिगुणान्विता ।।६।। भव्यायाः स्वर्ग वासिन्यास्तस्याः स्मरणहेतवे । समवायाङ्गसूत्रस्य विशदा 'भावबोधिनी' ॥७॥ लोकानामुपकारार्थ शास्त्रमर्मप्रकाशिनी । मुनिना घासिलालेन टीका व्यरचि मञ्जुला ।।८।। अष्टादशे द्विसहस्रे च वैक्रमीये च वत्सरे । चैत्रमासे शुक्लपक्षे पूर्णिमायां शुभे तिथौ ॥९।। बहेन नामकी धर्मपत्नी है जिसके 'राजेन्द्र' तथा 'जयेश' नामके दो पुत्र एवं 'जयश्री' नामकी एक सुपुत्री है ॥५॥ चन्द्रकान्तभाई की विनयदयादि गुणों से युक्त तथा धर्माचरणमें परायण 'हेम. लता' बहेन नामकी धर्मपत्नी हुई जो कि कालधर्म पाकर परलोक चली गई।।६।। उस स्वर्गीयपत्नी के तथा उनके स्व. पुत्र के स्मरणार्थ समवायाङ्ग सूत्रकी 'भावबोधिनी' नामको विशदा तथा शास्त्रमर्म को प्रकाशित करनेवाली टीका को लोगों के उपकारार्थ पूज्यश्री घासीलालजी महाराजने बनायी है ।।७।८।। ૫ વિનયચંદ્રભાઈની ધીરજકુંવર નામની ધર્મપત્ની છે જેઓને રાજેન્દ્ર અને જયેશ નામના બે પુત્રી છે. અને જયશ્મ નામની એક સુપુત્રી છે. વિનય દયા આદગુણોથી યુક્ત અને ધર્માચરણમાં પરાયણ હેમલતા' નામની ચંદ્રકાંતભાઈના પત્ની હતા કે જેણે કાલધર્મ પામીને સ્વર્ગવાસ કર્યો છે. છે તે સ્વર્ગીય હેમલતાના' તથા હેમલતાબહેનના પુત્રને સ્મરણાર્થે સમવાયાંગ સૂત્રની શાસ્ત્ર મને વિશદ રીતે પ્રકાશ કરનારી ભાવબોધિની” નામની ટીકા પૂજ્યશ્રી ઘાસીલાલ મહારાજે બનાવી છે. શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy