SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ स्थानाङ्गसूत्रे शिष्टाचारतो ज्ञानादि सेवनविधिः, स एव-सम्पदिव सम्पत्=समृद्धिः । यद्वाआचार: आचारागसूत्राख्यं प्रथममङ्गम् , अस्याध्ययनेन हि ज्ञानादिपञ्चविधाचारः परिज्ञातो भवति, तत्पतिपादितानुष्ठेयाचरणमेव सम्पदिय सम्पत् ॥ १॥ श्रुतसम्पत्-श्रुतम् आगमः, स एव सम्पदिय सम्पत्-समृद्धिः २। शरीरसम्पत्शरीरं कायस्तदेय सम्पदिय सम्पत्-रूपलावण्यारोहपरिणाहस्थिरसंहननत्यादिविशिष्टलक्षणा ३॥ वचनसम्पत्-वचनं सर्वव्यवहारहेतुवाग्व्यापारः, तदेव सम्पदिव सम्पत्-आदेय सत्य-प्रिय-हित-मितादिलक्षणा ४। वाचनासम्पत्-वाचनाविधि है, वह आचार है, यह आचारही सम्पत्तिके जैसी जिसकी संपत्ति है यह आचारसंपत् है, अथवा-आचारागसत्र नामका जो प्रथम अङ्ग है, वह आचार है, इसके अध्ययनसे ज्ञानादिरूप पांच प्रकारका आचार परिज्ञात होता है, उस आचाराङ्ग द्वारा प्रतिपादित अनुष्ठेयका आचरण ही सम्पत्तिके समान सम्पत् है, यह पहली संपदा है ? श्रुत नाम आगमका है, यह आगमही सम्पत्के समान जो सम्पत्है वह श्रुत सम्पत् है । यह दूसरी संपदाहै २ शरीर नाम कायका है, यह काय ही रूप, लावण्य, आरोह-उच्चत्व परिणाह विशालता स्थिर संहननत्यादि रूपसे जो सम्पत्की तरह संपत् है वहशरीर संपत है, ३ समस्त व्ययहारका हेतुभूत जो वचन व्यापार है वह सम्पत्तिके जैसे सम्पत्ति रूप होने के कारण वचन संपत् रूपसे कहा गया રૂપ હોય છે. અથવા શિષ્ટજનેના આચરણ પ્રમાણેને જે જ્ઞાનાદિકેના સેવનને વિધિ છે તેનું નામ આચાર છે. આ આચાર જ જેમની સંપત્તિ હોય છે. તેમને આચાર સંપર્ કહે છે. અથવા આચારાંગ સૂત્રનામનું જે પહેલું અંગ છે, તેનું નામ પણ આચાર છે. તેને અધ્યયનને લીધે જ્ઞાનાદિ રૂપ પાંચ પ્રકારના આચારનું પરિજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે આચારાંગ દ્વારા પ્રતિપાદિત અનુષ્ઠાનોનું આચરણ જ ધનાદિ સંપત્તિના જેવું ગણાય છે. તે કારણે તે આચારને ગણ સંપત્તિ રૂપ કહેલ છે. (૨) શ્રત સંપત્—આગમોને મૃત કહે છે તે આગમને સંપત્તિસમાન ગણવામાં આવ્યા છે. ગણી શ્રતસંપત્ રૂપ સંપત્તિથી યુક્ત હોય છે. शरीर सपत-याने शरी२ ४३ छ. ३५, सा५९य, भारोड, परिवार, સ્થિર સંહનાન આદિ રૂપ કાયની સંપત્તિથી જે યુક્ત હોય છે તેને શરીર સંપતુ કહે છે. ગણું શરીર રૂપ સંપત્તિથી પણ સંપન્ન હોય છે (૪) વચન સંપત– સમસ્ત વ્યવહારના હેતુ રૂપ જે વાગૂ વ્યાપાર છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy