SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ ७०२ स्थानाङ्गसूत्रे तान पुद्गलान्-कर्मवर्गणारूपान् पापकर्मतया-पापं घातिकर्म सर्पकर्म वा, तदेव क्रियमाणत्वात् कर्म, तस्य भावस्तत्ता तया-अचिन्वन्-संग्रहीतवन्तः, चिन्यन्ति= संग्रहणन्ति वा, चेष्यन्ति-संग्रहीष्यन्ति वा । अनेन-जीवानां पापकर्मतया चितैः पुद्गलैः सह त्रैकालिकोऽन्वयः सूचितः । के दशस्थाननिर्वर्तिताः पुद्गला जीवैस्त्रि कालविषयन्वेन संग्रहविषयी-क्रियन्ते १ इत्याह-तद्यथा प्रथमसमयै केन्द्रियनिर्वति तान्-प्रथमः-आधः समय एकेन्द्रियत्वस्य येषां ते प्रथमप्समयाः, ते च ते एकेन्द्रि. याश्च-प्रथमसमयकेन्द्रियाः तै निर्वर्तिताः निष्पादितास्तान् एकेन्द्रियत्वस्य प्रथमे समये वर्तमान जीवैनिष्पादितान पुद्गलानित्यर्थः । यावत्पदेन-"अप्रथम समयकेन्द्रियनिवर्तितान् २ प्रथमसमयद्वीन्द्रियनियंतितान् ३ अप्रथमसमयद्वीन्द्रियनिर्ववर्गणारूप पुद्गलोंको पाप कर्मरूपसे घातिया कर्मरूपसे या सर्व कर्मरूपसे ग्रहण किया है, अब भी वे करते हैं और आगे भी वे करे गे-इस प्रकार के इस कथन से सूत्रकारने जीवोंका पापकर्म रूपसे अजित हुए पुद्गलों के साथ त्रैकालिक अन्वयरूप सम्बन्ध सूचित किया है. वे दश स्थान इस प्रकारसे हैं-प्रथम समयैकेन्द्रिय निर्वर्तित पुद्गल १० एकेन्द्रिय पर्यायके प्रथम समयमें वर्तमान जो जीव हैं वे प्रथमसमयैकेन्द्रिय हैं इन एकेन्द्रिय जीवोंके द्वारा निष्पादित जो पुद्गल हैं वे प्रथमसमयैकेन्द्रिय पिष्पादित पुद्गल हैं। यहां यावत्पदसे "अप्रथमसमयैकेन्द्रिय निर्वर्तितान् २, प्रथमसमयद्वीन्द्रियनिर्वर्तितान् ३, अप्रथमसमयद्वीन्द्रिनिर्वतितान् ४ પાપકર્મરૂપે-ઘાતિયા કર્મ રૂપે અથવા સર્વ કર્મ રૂપે ભૂતકાળમાં ગ્રહણ કર્યા છે, વર્તમાનમાં ગ્રહણ કરે છે અને ભવિષ્યમાં પણ ગ્રહણ કરશે. આ પ્રકારના આ કથન દ્વારા સૂત્રકારે પાપકર્મરૂપે એકત્ર થયેલાં પુદ્ગલેની સાથે જીવોને ૌકાલિક અન્વય રૂ૫ સંબંધ પ્રગટ કર્યો છે. તે દસ સ્થાન નીચે પ્રમાણે છે પ્રથમ સમયૂકેદ્રિય નિવર્તિત પુદ્ગલથી લઈને અપ્રથમ સમય પંચેન્દ્રિય નિવર્તિત પુદ્ગલ પર્યંતના દસ સ્થાને અહીં ગ્રહણ કરવા જોઈએ. હવે સૂત્રકાર આ દસે સ્થાને અર્થ સ્પષ્ટ કરે છે. એકેન્દ્રિય પર્યાયના પ્રથમ સમયમાં વર્તમાન જે જીવ છે તેનું નામ પ્રથમ સમકેન્દ્રિય છે. આ એકેન્દ્રિય જીવો દ્વારા નિષ્પાદિત જે પગલે છે તેમને પ્રથમ સમકેન્દ્રિય નિષ્પાદિત પુદ્ગલ કહે છે. અહીં “પર્યન્ત” પદ દ્વારા નીચેનાં આઠ સ્થાને રહેણ થયાં છે. (२) प्रथम समय डेन्द्रिय नितिन , (3) प्रथम सभयहान्द्रिय નિવર્તિત પુત, (૪) અપ્રથમસમયદ્વીન્દ્રિય નિર્વતિત પુલ, (૫) પ્રથમ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy