SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ६३० स्थानाङ्गसूत्रे ॥ १० ॥ इति । एभिः अनिदानत्वादि प्रवचनोद्भायकत्वान्तैर्दशभिः स्थानः जीवा भाविभद्रतार्थ शुभप्रकृतिरूप कर्माचरणे सर्वदा सन्नद्धा भवन्तीति सूत्राशयः॥सू.६४॥ भाविभद्रकारणं शुभप्रकृतिकं कर्मकुर्वता साधुना न कदाप्याशंसाप्रयोगः कर्तव्य इत्याशंसापयोग दशविधत्वेनाह-- मूलम्--दसविहे आसंसप्पओगे पण्णत्ते, तं जहा-इहलोगासंसप्पओगे १ परलोगासंसप्पओगे २ दुहओलोगासंसप्पओगे ३, जीवियासंसप्पओगे ४ मरणासंसप्पओगे ५ कामासंसप्पओगे ६ भोगासंसप्पओगे ७ लाभासंसप्पओगे ८ पूयासंसप्प. ओगे ९ सकारासंसप्पओगे १० ॥ सू० ६५ ॥ छाया-दशविधः आशंसाप्रयोगः प्रज्ञप्तः, तद्यथा-इहलोकाशंसाप्रयोगः १, परलोकाशंसापयोगः २, द्विघातो लोकाशंसाप्रयोगः ३, जीविताशंसाप्रयोगः ४ मरणाशंसापयोगः ५, कामाशंसाप्रयोगः ६, भोगाशंसाप्रयोगः ७, लाभाशंसापयोगः पूजाशंसापयोगः ९. सत्काराशंसाप्रयोगः ॥ सू० ६५ ॥ प्रभावना है, इस प्रवचन प्रमावना रूप प्रवचनोद्भावनतासे भी जीव अपनी भद्रताके योग्य प्रशस्त कर्मका आचरण करने के लिये सर्वदा सन्नद्ध (तैयार) रहता है, इस तरह अनिदानतासे लेकर प्रवचनोभाबनता तकके इन १० कारणोंको लेकर जीय भावि भद्रताके लिये शुम प्रकृतिरूप कर्मके आचरणमें सर्वदा कटिबद्ध रहते हैं, ऐसा आशय इस सूत्रका है। सूत्र ६४ ॥ भावि भद्रताके कारणभूत शुभ प्रकृति रूप कर्मका आचरण करते हुए साधुको कभी आशंसा प्रयोग नहीं करना चाहिये, अतः अब सूत्रकार इसी आशंसा प्रयोगको दशविध रूपसे कहते हैं-- છે. એટલે કે પ્રવચનની પ્રભાવનાનું નામ પ્રવચન દ્વાવનતા છે. તેને કારણે પણ જીવ આગામી કાળમાં ભદ્રતા (કલ્યાણ) સાધવામાં કારણભૂત બને એવાં પ્રશસ્ત કર્મો કરવાને સદા તત્પર રહે છે. આ પ્રકારે અનિદાનતાથી લઈને પ્રવચને દ્વાવનતા સુધીના દસ કારણોને લીધે જીવ ભાવિભદ્રતા (કલ્યાણ)ને ગ્ય શુભપ્રકૃતિ રૂપ કર્મનું આચરણ માટે કટિબદ્ધ રહે છે, એ આ સૂત્રને આશય છે. સૂ. ૬૪ ભાવિ ભદ્રતાના કલ્યાણના કારણભૂત શુભ પ્રકૃતિરૂપ કર્મનું આચરણ કરતા સાધુઓએ કદી પણ આશંસાપ્રયોગ (ઈચ્છારૂપ મને વ્યાપાર) કર જોઈએ નહી. હવે સૂત્રકાર આશંસાપ્રગના દસ પ્રકારનું કથન કરે છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy