________________
सुघाटीका स्था ०१. सू०५७ सरागसम्यग्दर्शननिरूपणम् आज्ञा-तीर्थकरवचनरूपा, तया रुचिः ३, तथा-सूत्ररुचिः-सूत्रेण आगमेन रुचिः ४, बीजरुचिः-बीजमिव बीजम् अनेकार्थाभिधायकमेकं वचनं तेन रुचिः ५, अभिगमरुचि:-अभिगमेन ज्ञानेन रुचिः ६ तथा-विस्ताररुचिः-विस्तारो-धर्मा. स्तिकायादिपदार्थानां सर्वनयप्रमाणे विस्तरतो ज्ञानं, तेन रुचिः ७, क्रिया अति. लेखनाममार्जनादिरूपा, तत्र रुचिः ८, संक्षेपः-जिनोक्ततत्त्वानां संग्रहस्तत्र रुचिः ९। तथा-धर्मरुचिः-धर्मे श्रुतचारित्रलक्षणे रुचिरिति १०॥ ___ यद्वा-दशविधः सरागसम्यग्दर्शनः प्रज्ञप्तः, तद्यथा-इत्यादिरूपेण छायाकर्तव्या । अत्र पक्षेत्वेवं व्याख्या। तथाहिरुचि है २, तीर्थंकरके वचन रूप आज्ञासे जो रुचि होती है, उसका नाम आज्ञा रुचि है ३, आगमसे जो रुचि होती है, वह सूत्ररुचि है ४, अनेक अर्थका अभिधायक जो एक वचन है, वह बीज हैं, इस बीजसे जो रुचि है वह बीजरुचि है ५, अभिगमसे ज्ञानसे जो रुचि है, वह अभिगम रुचि है ६, धर्मास्तिकायादिक पदार्थों का जो सर्वनय एवं प्रमाणोंसे विस्तारपूर्वक ज्ञान होताहै, वह विस्तार रुचि है ७, प्रतिलेखना प्रमार्जन आदि रूप क्रियामें जो रुचि होती है, वह क्रियारुचि है ८, संक्षेप-जिनोक्त तत्वों का संग्रहमें जो रुचि है वह संक्षेपरुचि है ९। तथा-श्रुत चारित्र रूप धर्ममें जो जो रुचि है वह धर्मरुचि है १०,
આજ્ઞારુચિ-તીર્થકરાનાં વચને રૂપ આજ્ઞાને લીધે જે રુચિ થાય છે તે રુચિને આજ્ઞારુચિ કહે છે.
સૂત્રરુચિ-આગમન લીધે જે રુચિ થાય છે તે રુચિને સૂત્રરુચિ કહે છે.
ખીજરુચિ-અનેક અર્થનું અભિધાયક જે એક વચન છે તેનું નામ બીજ છે. આ બીજને લીધે જે રુચિ થાય છે તેનું નામ બીજ રુચિ છે.
અભિગમરુચિ-જ્ઞાનને અભિગમ કહે છે. તે જ્ઞાનને લીધે જે રુચિ થાય છે તેને અભિગમરુચિ કહે છે.
વિસ્તાર-ધર્માસ્તિકાય આદિ પદાર્થોનું જે સર્વનય અને પ્રમાણેથી વિસ્તાર પૂર્વકજ્ઞાન થાય છે તેનું નામ વિસ્તાર છે. તે વિસ્તારને લીધે જે રુચિ થાય છે તેનું નામ વિસ્તારરુચિ છે.
ક્રિયારુચિ-પ્રતિલેખના, પ્રમાર્જના આદિ ક્રિયાઓ પ્રત્યે જ રુચિ હેય छे. तेन जियारथि । छे.
સંપચિ-જિનેક્ત તને સંગ્રહ કરવાની જે રુચિ હોય છે તેનું નામ સંક્ષેપરુચિ છે.
ધર્મરુચિ-મૃતચારિત્રરૂપ ધર્મ પ્રત્યેની રુચિનું નામ ધર્મરુચિ છે. અથવા स्था-७५
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫