________________
५५०
स्थानाङ्गसूत्रे कालभिन्नतातु-अतीतादिना निर्देशे कर्त्तव्ये वर्तमानादिना निर्देशः । तदनुयोगो. यथा-'सक्के देविंदे देवराया वंदइ नमसइ ' इति ऋषभस्वामिवर्णने अतीतकालिके प्रयोगे कर्तव्ये वर्तमानकालिकः प्रयोगस्बैकालिकेष्वपि तीर्थकरेषु शक्रस्यायमेव समुदाचार इति सूचयितुमिति १०॥ इदं सूत्रम् , अनन्तरोक्तं दोषसूत्रं च अर्थ गौरवयुक्तत्वादन्यथाऽपि प्रवचनानुकूलं व्याख्येयमिति ॥ सू० ४८॥ मान्यतासे इस प्रकारके सम्बन्धमें विरुद्ध पडता है, सिद्धान्तकी मान्यता तो मनके साथ कृत कारित एवं अनुमोदनाके सम्बन्ध मानने की है, वचनके साथ कृत, कारित, अनुमोदनाके सम्बन्ध माननेकी है और कायके साथ कृत, कारित एवं अनुमोदनाके सम्बन्ध मानने की है। इस प्रकार मन वचन और कायसे एक एकके साथ करण, कारण और अनुमोदनाका जो निषेध है वह क्रमभिन्न का अनुयोग है। काल भिन्नता तो जहां अतीत आदिसे निर्देश करने योग्य होने पर जो वर्तमान आदिसे निर्देश होता है वहां होती है जैसे-"सक्के देविंदे देवराया वंदइ, नमसइ" ऋषभ स्वामीके वर्णनमें ऐसा वर्णन किया गया है वैसे देखा जावे तो यहां अतीत कालको लेकर अतीतकालिक क्रियाओंका प्रयोग सूत्रकारको करना चाहिये था, परन्तु ऐसा न करके जो वर्तमानकालिक क्रियाओंका प्रयोग किया गया है यही कालभिन्नानु योग है और यह कालभिन्नानुयोग इस बातकी सूचना देता है कि त्रैकालिक भी तीर्थंकरों के विषयमें शक्रका यही समुदाचार है यह सत्र કારણ કે આ પ્રકારનો સંબંધ સિદ્ધાંતની માન્યતા અનુસાર તે મનની સાથે કત, કારિત અને અનુમોદનાને સંબંધ માનવો જોઈએ, વચનની સાથે પણ કત, કારિત અને અનુમોદના સંબંધ માન જોઈએ અને કાયાની સાથે પણ કૃત, કારિત અને અનુમોદનાને સંબંધ માનવે જોઈએ. આ રીતે મન, વચન અને કાય, આ ત્રણેમાંથી પ્રત્યેકની સાથે કરણ, કારણ અને અનુમોદનાનો નિષેધ છે. તે કમભિન્નને અનુગ છે. જ્યાં ભૂતકાળને નિર્દેશ કરવાનો હોય, ત્યાં વર્તમાન આદિ કાળને નિર્દેશ કરાય તે કાળભિન્નતા આવી જાય છે. જેમ કે " सके देविंदे देवराया व दइ नमसइ" अषमस्वाभान। नमा ४२ qg કરવામાં ભૂતકાલીન પ્રસંગનું વર્ણન હોવાથી સૂત્રકારે ભૂતકાળના ક્રિયાપદને પ્રયોગ કરવો જોઈત હતું, પરંતુ એ પ્રમાણે ન કરતાં જે વર્તમાનકાલિક કિયા. પદોનો પ્રયોગ કર્યો છે, તેને જ કાલભિન્નાનુગરૂપ ગણી શકાય. આ કાલભિજ્ઞાનયોગ એ વાતનું પણ સૂચન કરે છે કે ત્રણે કાળના તીર્થકરોના વિષયમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫