________________
सुधा टीका स्था०१० सू०४५ सत्यमृषादिनिरूपणम्
५०९ चेति, सत्यानृतात्मकं मिश्रवचन दश विधं प्रज्ञप्तम् । तद्यथा-उत्पन्नमिश्रकम्इत्यादि । तत्र-उत्पन्नमिश्रकम्-उत्पन्नम्-उत्पन्नविषयं मिश्रं-सत्यमृषारूपम्उत्पन्नमित्रं, तदेव-उत्पन्नमिश्रकमिति । यथा-श्वस्ते शत दास्यामी'-त्युक्त्वा पश्चाशद्दतः, यद्वा-'अस्मिन्नगरे दशदारका जाताः' इति कथयतस्तन्यूनाधिकभावे सत्यामृषात्यातदिति । सत्य मृषा वचन भी सत्यामृतात्म वचन भी दश प्रकारका कहा गया है जैसे-उत्पन्न मिश्रक १, विगत मिश्रक २, उत्पन्नविगतमिश्रक ३ जीवमिश्रक ४, अजीवमिश्रक ५, अनन्तमिश्रक ६, अनन्त मिश्रक ७, परीतमिश्रक ८, अद्धा मिश्रक ९ और अद्धाद्धा मिश्रक १० ___ इनमें उत्पन्न विषयक जो सत्य मृषा रूप वचन है, वह उत्पन्न मिश्रक है-जैसे-मैं तुम्हें कल सौ रुपया दूंगा इस प्रकार कह कर ५० पचास देनेवालेके वचन उत्पन्न मिश्रक हैं-क्योंकि जितने रुपया देनेको कहा है उतने रुपया नहीं देनेसे तो मृषापन वचनमें आया-परन्तु दिये अवश्य हैं-अतः इस अपेक्षा वचनमें सत्यता आई इस तरह ऐसे वचन सत्य और मृषा इन दोनोंसे मिले हुए होनेके कारण उत्पन्न विषयमें सत्यमृषा मिश्रक हैं । इसी तरहसे इस नगरमें १० बालक उत्पन्न हुए हैं-इस प्रकारके वचनमें भी न्यूनाधिक भावके होने पर सत्यमृषा मिश्रकता जाननी चाहिये १।।
એજ પ્રમાણે સત્યમૃષા (સત્યાનૃતાત્મ) વચન પણ ૧૦ પ્રકાર કહ્યા છે.
(१) उत्पन्न मिश्र, (२) विशमिश्र, (3) अपवितभि४, (४) ७१. मिश्र, (५) अपमिश्रा, (६) मिश्र, (८) मनन्तमिश्रा, (८) मद्ध! मिश्र मने (१०) मद्धाद्धाभिश्र.
ઉત્પન્નમિઠક–ઉત્પન્ન વિષયક જે સત્યમૃષારૂપ વચન છે તેને ઉપન્નમિશ્રક કહે છે. જેમ કે કેઈને બીજે દિવસે ૧૦૦ રૂપીયા દેવાને વાયદો કર્યો હોય, પરન્ત પ૦ રૂપીયા દેવામાં આવે, તે તે પ્રકારનો વાયદો કરનારના વચનને ઉત્પમિશ્ર કહે છે, કારણ કે વાયદા પ્રમાણેની પૂરી રકમ ન દેવાને કારણે તેમાં સત્યને અંશ જળવાય છે. આ વચનમાં સત્ય અને મૃષા બન્ને સંમિ. લિત હોવાને કારણે આ પ્રકારનાં વચનોને ઉત્પન્ન વિષયની અપેક્ષાએ સત્યમૃષામિશ્રક કહે છે. તથા કઇ નગરમાં ૧૦ બાળકો ઉત્પન્ન થયાનું કથન કર. વામાં આવે, તે તેમાં પણ ન્યૂનાધિકતા સંભવી શકે છે. તેથી આ પ્રકારનાં વચનને પણ સત્યમૃષામિશ્રક કહી શકાય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫