SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे अयं भावः- या वसतिः धवलिता=शुभ्रीकृता, घूमिता दंशमशकादीनां विनाशाय कृतधूमा, वासिता = सुगन्धिता, उद्योतितः = प्रदीपादिना प्रकाशिता, बलिकृता - कूरादिना भूतार्थं बलिः कृतो यस्यां सा, अव्यक्ता = गोमयादिना उपलिप्ता, सिक्ता जलसेकयुक्ता तथा सम्मृष्टा = समार्जिताचापि भवति सा वसतिः अकल्पनीया बोध्येति । ४ । तथा परिहरणोपघातः - परिहरणम् = आसेवनं तेन उपधातः - उपध्यादेरकल्पनीयत्वम् । तत्र उपधेः परिहरणोपघातो यथा - एकलविहारिणा साधुना यदासेवितमुपकरणं तद्ग्रहीतुं न कल्पते इति । परन्तु स गच्छनि ४९० जो वसति धवलित हों-चूना आदि से पोतकर सफेद कर दी गई हो - धूमित हों - दंशमशक आदि जीवोंके विनाशके निमित्त जिसमें घूम किया गया हो - वासिता हो सुगन्धित की गई हो धूपबत्ती आदि जला कर जिसे सुगन्धयुक्त किया गया हो, उद्योतिता हो, प्रदीप आदिके प्रका शसे जिसे प्रकाशित किया गया हो जो बलिकृता हो-भूतोंके लिये जिसमें भात आदि रांधकर बलि की गई हो जो अव्यक्ता हो-गोवर आदिसे जो लीपकर साक की गई हो, जो सिक्ता हो, जलका जिसमें छिडकाव किया गया हो, जो सम्मृष्टा हो-बुहारी आदि से जिसका कूडा साफ कर दिया गया हो ऐसी वह वसति - उपाश्रय - साधु जनोंके लिये अकल्पनीय कही गई है, ऐसा जानना चाहिये ४ परिहरणोपधात इस प्रकार से है-परिहरण शब्दका अर्थ आसेवन है, इससे जो उपधात हैउपधि आदिकी अकल्पनीयता है, वह परिहरणोपधात है - जैसे-सकल જે વસતિ ( રહેઠાણુ ) ચૂના આદિ વડે ધેાળીને સફેદ કરવામાં આવી હાય, ડાંસ, મચ્છર આદિ જીવાના નાશ કરવાને માટે જેમાં ધુમાડા કરવામાં આન્ગેા હાય, ધૂપ, ધૂપસળી આદિ સુગન્ધિદાર ચીજોને સળગાવીને જેને સુગન્ધ યુક્ત કરવામાં આવેલ હાય, દીવા આદિ સળગાવીને જેને પ્રકાશિત કરવામાં આવેલ હાય, ભૂત આદિને ભાત, અડદ આદિ રાંધીને નૈવેદ્ય ધરાવવામાં આવેલ હાય, છાણ આદિ લીંપીને જે વસતિને સાફ કરવામાં આવી હાય, જે વસતિમાં જળ છાંટીને ધૂળ માટી આદિને ઊડતાં અટકાવવામાં આવ્યાં હોય, પાવડા આદિ વડે જ્યાંથી કચરા સાફ કરવામાં આવ્યે હાય એવી વસતિ અથવા ઉપાશ્રય સાધુઓને માટે અકલ્પનીય ગણાય છે. એવા સ્થાનમાં ઉતરવાથી સાધુને વસતિસ બધી પરિકર્માંપઘાતરૂપ અશુદ્ધિ લાગે છે. પરિહરણેાપઘાત-પરિહરણ એટલે આસેવન. અકલ્પનીયઉપધિ આદિના ઉપચાગ કરવાને કારણે ચારિત્રમાં જે અશુદ્ધિ આવે છે તેનુ નામ પરિહરણા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy