SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ P atra २४० स्थानाइम तद् दर्शनावरणचतुष्टयं क्रमेण दर्शयति-' चक्खुदसणावरणं ' इत्यादिना, तत्र चक्षुर्दर्शनाऽऽवरणं-चक्षुर्दर्शनं-चक्षुषा दर्शनं सामान्यमात्रग्राही बोधः, तस्थाss. वरणं चक्षुर्दर्शनाऽऽवरणम् ६, अचक्षुर्दर्शनाऽऽवरणम्-अचक्षुर्दर्शनम्-न चक्षुर. चक्षुः-चक्षुभिन्नेन्द्रियचतुष्टयं मनो या, तेन दर्शनं -सामान्यग्राहियोधरूपम् अच. क्षुर्दर्शन, तस्याऽऽवरणम्-आवारकम्-अचक्षुर्दर्शनाऽऽवरणम् ७, अवधिदर्शनाऽऽय. रणम्-अवधिदर्शनम्-अवधिना-रूपिमर्यादया दर्शनं, यद्वा-अवधिरेव-इन्द्रिय निरपेक्षसामान्यग्राहि बोध एव दर्शन-मागुक्तरूपम् अवधिदर्शनं तस्याऽऽवरण: मयधिदर्शनाऽऽवरणम् ८, तथा-केवलदर्शनाऽऽयरणं-केवलदर्शनं केवलेन-सम्पूर्णवस्तु तत्वग्राहकबोधविशेषरूपेण यदर्शनं सामान्यांशग्रहणं तत् केयलदर्शनं तस्याऽऽ. वरणम् केयलदर्शनाऽऽवरणम् ९ ॥ सु० ९ ॥ दर्शनका जो आवरण है यह चक्षुर्दर्शनावरण है चक्षुसे भिन्न इन्द्रिय चतुष्टयका नाम अचक्षु है, अथवा मनका नाम अचक्षु है, अचक्षुसे जायमान जो सामान्य ग्राहीबोध है वह अचक्षुदर्शन है, इस दर्शनका जो आवरण है वह अचक्षुदेशनावरण है। रूपी पदार्थों का मर्यादासे जो दर्शन है, वह अवधिदर्शन है अथवा-इन्द्रियोंकी अपेक्षाके विना जो रूपी पदार्थोंका सामान्य ग्राही बोध है, वह अवधिदर्शन है, अयघिदर्शनका स्वरूप पहिले प्रकट किया जा चुका है, इसका जो आवरण है, वह अबघिदर्शनावरण है, केवल दर्शन-समस्त वस्तुको ग्रहण करने. वाले केवल ज्ञानसे पहिले जो उनके सामान्य अंशका ग्रहण होताहै, वह केवलदर्शन है, इस दर्शनका जो आवरणहै वह केवलदर्शनावरणहैसू९॥ ચક્ષ વડે સામાન્ય માત્ર ગ્રાહી બંધ થાય છે તેને ચક્ષુદશન કહે છે ચક્ષુર્દશનનું જે આવરણ છે તેનું નામચક્ષુર્દશનાવરણ છે. ચક્ષુ સિવાયની ઇન્દ્રિયને અચક્ષુ કહે છે અથવામનને પણ અચક્ષુ કહે છે. અચક્ષુ વડે જે પદાર્થને સામાન્ય બોધ થાય છે તેનું નામ અચક્ષુર્દર્શન છે. આ દર્શનનું જે આવરણ છે-તેને આચ્છાદિત કરનાર જે કમ છે તેનું નામ અચક્ષુદર્શનાવરણ છે. રૂપી પદાર્થોનું મર્યાદાપૂર્વકનું જે દશન છે એટલે કે અમુક મર્યાદિત અંતરે અથવા અમુક જ દિશામાં રહેલા રૂપી પદાર્થોને બોધ થવો તેનું નામ અવધિદર્શન છે. અથવા ઈનિદ્રાની મદદ વિના રૂપી પદાર્થોને જે સામાન્યગ્રાહી બંધ થાય છે તેનું નામ અવધિદર્શન છે. અવધિદર્શનનું સ્વરૂપ આગળ પ્રકટ કરવામાં આવ્યું છે. તે અવધિદર્શનનું જે આવરણ છે તેને અવધિદશનાવરણ કહે છે. કેવલદર્શન-સમરત વસ્તુઓને ગ્રહણ કરનારા કેવલજ્ઞાનની પહેલાં તેને અંશનું જે ગ્રહણ થાય છે તેનું નામ કેવલદર્શન છે. આ દર્શનનું આવરણ સામાન્ય બનનાર કર્મને કેવલદર્શનાવરણ કહે છે. એ સૂત્ર ૯ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy