SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ FO meromen १३० स्थानाशस्त्रे पाटकसमचतुरस्रसंस्थानसंस्थिताः – अक्षबाटकाः=' अखाडा' इति लोके प्रसिद्धः, तद्वत् समचतुरस्त्रेण संस्थाने नाकारेण संस्थिताः विद्यमानाः अष्टौ कृष्णराजय कृष्णवर्णपुद्गलपङ्क्तपः प्रज्ञमाः। कृष्णराजियुक्तक्षेत्रविशेषा अपि कृष्णराजयः प्रोच्यन्ते इति बोध्यम् । ताः कृष्णराजयो यथा व्यवस्थितास्तथा प्रदर्शयति-तं जहा-पुरथिमे ण' इत्यादि। पौरस्त्ये-पूर्वदिग्भागे खलु द्वे कृष्णराजि भवतः । एवं दक्षिणपश्चिमोत्तरेषु दिग्मागेष्वपि क्रमेण द्वे द्वे कृष्णराजि बोध्ये । तब पौरस्त्या पूर्वदिग्मवा अभ्य न्तरा-अन्तरालपत्तिनो कृष्णराजिः दाक्षिणात्यां बाह्या कृष्णराजि स्पृष्टा-संलग्ना। तथा-दाक्षिणात्पा अभ्यन्तरा कृष्णराजिः पाश्चात्यां बाह्यां कृष्णराजि स्पृष्टा । पाश्चात्या अभ्यन्तरा कृष्णराजि:-उतरीयां बाह्यां कृष्णराजि स्पृष्टा । उत्तरीया च अभ्यन्तरा कृष्णराजिः-उत्तरीयां बाह्यां कृष्णराजि स्पृष्टा । उत्तरीया च अभ्यन्तरा-कृष्णरानिः पौरस्त्यां बाह्यां कृष्णराजि स्पृष्टेति । बाह्याम्यन्तरभेदभिन्नासु विमान नामका प्रस्तर है, उसके नीचे अखाडेके जैसी समचौकोर आकारवाली-आठ कृष्ण वर्णवाले पुद्गलोंकी पंक्तियां (राजी) कही गईहैं। कृष्णराजिसे युक्त क्षेत्र विशेष भी कृष्णराजी कहा गया है। ये कृष्ण राजियां इस प्रकारसे हैं-पूर्व दिशामें दो कृष्णराजियां हैं, दक्षिण दिशामें दो कृष्णराजियाँ हैं ! पश्चिम दिशामें दो कृष्ण राजियां हैं। एवं उत्तर दिशामें दो कृष्णराजियां हैं । पूर्व दिशाकी भीतरी कृष्ण राजि दक्षिण दिशाकी बाहिरी कृष्णराजिको स्पर्शतीहै, दक्षिण दिशाकी भीतरी कृष्णराजी पश्चिमदिशाकी बाहिरी कृष्णराजी को स्पर्शतीहै पश्चिम दिशाकी मीतरी कृष्णराजि उत्तर दिशाकी बाह्यकृष्णराजीको छूती है, एवं उत्तरदिशाकी भीतरी कृष्णराजि पूर्व दिशाकी बाहिरी कृष्णराजिको छूती है, पूर्व दिशाकी एवं पश्चिम दिशाकी बाहिरी दो कृष्णराजियां વિમાન નામને પ્રસ્તર છે. તેની નીચે અખાડાના જેવી સમરસ આકારવાળી, કૃષ્ણવર્ણવાળાં પુદ્ગલેની આઠ રાજિઓ (પક્તિઓ) છે. કૃષ્ણરાજિથી યુક્ત ક્ષેત્રવિશેષને પણ અહી કૃષ્ણરાજિ કહેવામાં આવેલ છે. તે કૃષ્ણરાજિઓ આ પ્રમાણે છે-પૂર્વ દિશામાં બે, દક્ષિણ બે, પશ્ચિમ દિશામાં છે અને ઉત્તર દિશામાં બે કૃષ્ણરાજિઓ આવેલી છે. પૂર્વ દિશાની જે અંદર બે કુણરાજિ છે તે દક્ષિણ દિશાની બહારની કૃષ્ણરાજિને સ્પર્શ કરે છે દક્ષિણ દિશાની અંદરની કૃષ્ણરાજી પશ્ચિમ દિશાની બહારની કૃષ્ણરાજને સ્પર્શ કરે છે પશ્ચિમ દિશાની જે અંદરની કૃષ્ણરાજિ છે તે ઉત્તર દિશાની બાહા કૃષ્ણજિને સ્પર્શે છે. ઉત્તર દિશાની જે અંદરની કૃણરાજિ છે તે પૂર્વ દિશાની બાધા કૃષ્ણરાજિને સ્પર્શે છે પૂર્વ દિશાની અને પશ્ચિમ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજિઓ છ ખૂણાવાળી છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy