SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०७ सू०४६ विनयस्वरूपनिरूपणम् " मणवइकायविणओ, आयरियाईणसव्वकालम्मि । अकुसलाणनिरोहो, कुसलाणमुईरणं तहय ॥१।।" छाया—मनोवाक्कायचिनय आचार्यादीनां सर्वकालमपि। अकुशलानां निरोधः कुशलानामुदीरण तथा च ॥१॥” इति । अयं भावः-आचार्यादीनां विषये सर्वदा अकुशलानां मनोवाकायानां निरोधः कुशलानां च उदीरण प्रशस्तमनोवाकायविनया बोध्याः । अप्रशस्तमनोवाकायबिनया इतोवैपरीत्येन भावनीया इति । इत्थं प्रशस्ताप्रशस्तभेदेन मनोवाकायविनयान सप्तभेदतयोपदर्य सम्प्रति लोकोपचारविनय. सप्तभेदत्वेनोपदर्शयति -' लोगोवयारविणए ' इत्यादि । लोकोपचारविनयोऽपि सप्तविधो बोध्यः, तथाहि-अभ्याशतित्वम्-अभ्याशे-आचार्यादीनां तात्पर्य यह है-कि आचार्य आदिकों के विषय में सर्वदा अकुशल मन वचन एवं काय का निरोध करना और कुशल मन, वचन कायका उदीरण करना-यह प्रशस्त मन वचन कायका विनय है, तथा अप्रन शस्न मन वचन काय सम्बन्धी विनय इनसे विपरीत है, इस तरह प्रशस्त और अप्रशस्तके भेदसे मन वचन काय संबन्धी विनयके भेदों को दिखला कर अच सूत्रकार लोकोपचार विनय के सात भेदों को प्रदर्शित करते हैं-" लोकोपयारविणए"" इत्यादि लोकोपचार विनय के मात भेद इस प्रकारसे हैं-अभ्यास वर्तित्व १, परच्छन्दानुचतित्व २, कार्य हेतु ३कृत प्रतिकृतिता४, आत्मगवेषणता ५, देशकालज्ञता ६,और सर्वअथों में सबप्रयोजनोंमें अप्रतिलोमता ७, आचार्य आदि के पास में “ मणवइकायविणओ" त्याह આ કથનનો ભાવાર્થ આ પ્રમાણે છે–આચાર્ય આદિના વિષયમાં સર્વદા અકુશલ મન, વચન અને કાયને નિરોધ કર અને કુશલ મન, વચન અને કાયનું ઉદીરણ કરવું, તે પ્રશસ્ત મન, વચન અને કાયને વિનય છે, તથા અપ્રશસ્ત મન, વચન અને કાયને વિનય તેના કરતાં વિપરીત સ્વરૂપવાળ હોય છે. આ રીતે મન, વચન અને કાયના પ્રશસ્ત ભેદે અને અપશસ્ત ભેદનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર લેકે પચાર વિનયના સાત ભેદે પ્રકટ કરે છે "लोकोवयारविणए " त्या:લેકે પચાર વિનયના નીચે પ્રમાણે સાત ભેદ કહ્યા છે (१) मल्यास पतित्व, (२) ५२२७न्हानुपति५, (3) ४५° उतु, (४) कृतप्रतिकृतिता, (५) माम गवेषयता, (६) देशाता, भने (७) सीमा અપ્રતિમતા. થતાધ્યયન કરવાની અભિલાષાવાળા શિષ્યનું આચાર્યાદિની પાસે જે રહેવાનું થાય છે તેનું નામ જ અભ્યાસવર્તિત્વ છે. આચાર્યાદિના અભિપ્રાય श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy