SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे STARNA अर्था अनेने ति-आगमः, केवलज्ञान १ मनःपर्ययज्ञाना २ वधिज्ञान ३ चतुर्दश पूर्व ४ दशपूर्व ५ नवपूर्व ६ रूपः पड्विधः ॥१॥ श्रुतम् नवादि पूर्वेभ्योऽवशिष्टम् आवाराङ्गादिकम् । यद्यपि नवादिपूर्वाण्यपि श्रुतान्येव, तथाऽप्यतीन्द्रियार्थज्ञानहेतुत्वेन सातिशयत्वात् केवलपद् एषां आगमयपदेशः ।२। आज्ञा-अगीनाथस्याने गूढार्थपदैरन्यदेशस्थितं गीतार्थ निवेदयितुं यदतिचारालोचनम् गीतार्थमाधु नाऽपि तथैव शुद्धिदानं सा ॥३॥ धारणा-द्रव्याद्यपेक्षया यस्मिन्नपराधे गीतार्थ इस व्यवहारका हेतु ज्ञान विशेष होता है, अतः यह ज्ञान विशेष भी व्यवहार रूप है यह व्यवहार आगम आदिके भेदसे पांच प्रकारका जो कहा गयाहै, सो उसका तात्पर्य ऐसाहै जिसके द्वारा पदार्थ जाने जाते हैं; वह आगम व्यवहार है, ऐसायह आगमव्यवहार केवलज्ञान १ मनः पय पज्ञान २ अवधिज्ञान ३ चतुर्दश पूर्व ४ दशपूर्व ५ और नवपूर्वके भेदसे ६ प्रकारका है १। इन नयादि पूर्यों से अवशिष्ट जो आचाराङ्ग आदि हैं वे श्रुत हैं यद्यपि नवादि पूर्व भी श्रुतही हैं परन्तु अतीन्द्रिय अर्थज्ञानके हेतु होने के कारण मातिशय होनेसे केवलज्ञानकी तरह इनमें आगमका व्यपदेश होता है । अगीतार्थके आगे गूढार्थ पदों द्वारा अन्य देशस्थित गीतार्थके पास निवेदनके निमित्त जो अतिचारोंका आलोचन है तथा गीतार्थ साधुके द्वारा भी उसी प्रकार से जो शुद्धिका देना है वह आज्ञाहै ३, द्रव्यादिककी अपेक्षासे जिस अपराधमें गीतार्थ साधुद्वारा વ્યવહાર મેક્ષ ભિલાષીઓની પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ હોય છે આ વ્યવહારનો હેતુ જ્ઞાનવિશેષ હેય છે. તેથી તે જ્ઞાનવિશેષ પણ વ્યવહાર રૂપ છે. તેના આગમ વ્યવહ ર આદિ જે પાંચ પ્રકાર કહેવામાં આવ્યા છે, તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે— જેના દ્વારા પદાર્થોને જાણવામાં આવે છે, તે આગમ વ્યવહાર છે. તે मागम व्यवहार नीय प्रभाग मे ५७ छ--(१) सज्ञान, (२) मनः यज्ञान, (3) अवधिज्ञान, (४) यौः पूष, (५) इस पूर्व सन (6)नय ५५. આ નવાદિ પ સિવાયનાં જે આચારાંગ આદિ છે, તેઓ મૃતરૂપ છે. જો કે નવીદિ પૂર્વ પણ મૃતરૂપ જ છે, પરંતુ અતીન્દ્રિય અર્થે જ્ઞાનના હેતુ હોવાને કારણે સાતિશય હોવાથી કેવળજ્ઞાનની જેમ તેઓમાં આગમનો વ્યપદેશ થાય છે. અગીતાર્થની આગળ ગુદાર્થ પદે દ્વરા અન્ય દેશસ્થિત ગીતાની પાસે નિવેદનને નિમિત્તે જે અતિચારોનું આલોચન છે, તથા ગીતાર્થ સાધુ દ્વારા પણ એ જ પ્રકારે જે શુદ્ધિ અપાય છે તેનું નામ આજ્ઞા છે. દ્રવ્યાદિકની श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy