SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ६७६ स्थानाङ्गसूत्रे उच्चारप्रस्रवणं विवेचयन् वा विशोधयन् नातिक्रामतीति द्वितीयः २। आचार्योपाध्यायः प्रभुः-समर्थः स्वेछावान् भवति, अत इच्छा वैयारत्त्य कुर्यात् इच्छा न कुर्यादिति तृतीयः ३। आचार्योपाध्यापः अन्तरुपाश्रयस्य एकरात्रं या द्विरात्र पा एकाकी सन नातिक्रामतीति चतुर्थः ४। आचार्योपाध्यायो बहिरूपाश्रयादेकरात्रं वा द्विरात्र या वसन्नातिकामतीति पश्रमः ५। एतेषां पश्चानामपि व्यारूपा पश्चमे स्थाने द्वितीयोद्देशेऽष्टाविंशतितमे सूत्रे कृता तत एवं गम्या । अत एवाह मूलकार:-' एवं जहा पंचमट्ठाणे जाप बाहिं ' इत्यादि । तथा-उपकरणातिशेषः= शेषसाध्यपेक्षया प्रधानोज्ज्वलवस्त्राद्युपकरणवत्ता, उक्तं चहुआ जिनाज्ञाका विराधक नहीं होता है १ तथा आचार्योपाध्याय उपा. श्रयके भीतर उच्चारमन्त्रवण करता हुआ जिनाज्ञाका विराधक नहीं होता है २, आचार्योपाध्याय समर्थ होता है, अतः उसकी इच्छा होती है, तो वह अन्य साधुजनोंकी –यावृत्ति करता है-और यदि इच्छा नहीं होती है तो नहीं करता है, इस तरहकी प्रवृत्तिसे वह जिनाज्ञाका विराधक नहीं होता है ३, आवापिाध्याय उपाश्रयके भीतर एक रात या दो रात अकेला यदि रहते हैं, तो यह जिनाज्ञाका विराधक नहीं होते हैं । आवापाध्याय यदि उपाश्रय के बाहर एक रात तक या दो रात तक रहता है तो वह जिनाज्ञाका विराधक नहीं होता है ५। इन पांचों स्थानों की व्याख्या पांचवें स्थान में द्वितीय उद्देशक में २८ चे सूत्रों की जो चुकी है, अतः वहीं से देख लेना चाहिये इसलिये सूत्रकारने ऐसा कहा है-" एवं जहा पंचमट्ठाणे जाव बाहिं " | (૨) આચાર્યોપાધ્યાય ઉપાશ્રયમાં જ ઉચ્ચાર પ્રસવણ (મળમૂત્રનો નિકાલ) કરે તે તેમના દ્વારા જિનાજ્ઞાનું ઉલંઘન થયું ગણાતું નથી. (૩) આચાર્યો. પાધ્યાય સમર્થ હોય છે જે તેમની ઈચ્છા થાય તે તેઓ અન્ય સાધુ નું વૈયાવૃત્ય કરે છે, અને જે ઈચ્છા ન થાય તો વૈયાવૃત્ય કરતા નથી. આ પ્રકારે વૈયાવૃત્ય કરવાથી કે ન કસ્વાથી તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. (૪) આચાર્યોપાધ્યાય જે એક બે રાત એકલા રહે, તે તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. (૫) કેઈ આચાર્યોપાધ્યાય એક બે રાત્રિ પર્યના ઉપા શ્રયની બહાર રહે, તે તેઓ જિનાજ્ઞાના વિરોધક ગણાતા નથી. આ પાંચે સ્થાની વિરતૃત વ્યાખ્યા પાંચમાં સ્થાનકના બીજા ઉદ્દેશાના ૨૮ મા સૂત્રમાં આપવામાં આવી છે, ત્યાંથી વાંચી લેવી. તેથી જ સૂત્રકારે અહીં આ પ્રમાણે धु छ-" एवं जहा पंचमट्ठाणे जाव बाहि" श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy