SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ mom ____स्थानास्त्रे इत्यर्थः ३॥ समुदानक्रिया-प्रयोगक्रियकरूपतया गृहीतानां कर्मवर्गणानां सम्यक् प्रकृतिवन्धादिभेदेन देश सर्वोपघातिरूपतया च आदानं स्वीकरणं समुदानं, तद्रूपा क्रिया, यद्वा-समुदानम् जनप्सम्हः, तस्य क्रिया ४। तथा-ऐर्यापथिकीईरण-गमनम्-ई, तद्विशिष्टः पन्या ईर्यापथः तत्र भगा ऐपिथिको उपशान्त. कापकी क्रियारूप जो आत्माका व्यापार है, वही प्रयोग है, और यही प्रयोग क्रिया है, समुदान क्रिया-प्रयोग क्रिया द्वारा एकरूपसे गृहीत हुई कर्मवर्गणाओंका जो प्रकृतिबन्ध आदिके भेदसे विभाग होता है, और उसमें भी देशघाति एवं सर्वघातिके अंशोंका पड़ना होता है, यह समुदान क्रिया है, जैसे किसी जीवने प्रयोग क्रिया द्वारा कार्मण वर्गणाओंका सामान्यरूपमें बन्ध किया, अब उनमें कितनिकवर्गणाओंका ज्ञानावरणीय आदि रूपसे प्रकृतिवन्ध हुआ उसमें भी मतिज्ञानावरण, श्रुतज्ञानावरण, अवधि ज्ञानावरण मनःपर्यवज्ञानावरण इस रूपसे जो उसका परिणमन हुआ है, वह देशघातिरूपसे उसका प्रकृतिबन्ध है, और जो केवल ज्ञानाधरण रूपसे उसका परिणमन है, वह सर्वघातिरूपसे प्रकृतिबन्ध है, यही इस समुदान क्रियाका तात्पर्य है, अथया-समुदान नाम जनसमूहका है, इसकी जो क्रिया है, वह भी समुदान क्रिया है । ईरण नाम गमनका है, यह ईरणही ईयाँ है, इस ईर्यासे विशिष्ट जो मार्ग है, वह ईर्यापथ है, अर्थात् गमनका साधक जो मार्ग है, वह ईर्याપ્રવૃત્તિરૂપ આત્માને જે વ્યાપાર છે તેને પ્રયોગ કહે છે, અને એ જ પ્રયોગ ક્રિયા છે. હવે સમુદાન ક્રિયાનો અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે– પ્રગક્રિયા દ્વારા એક રૂપે ગ્રહણ કરાયેલ કર્મવર્ગણાઓને જે પ્રકૃતિઅન્ય આદિ રૂપે વિભાગ થાય છે, અને તેમાં પણ દેશઘાતિ અને સર્વઘાતિ રૂપ જે વિભાગો પડે છે, તેનું નામ સમુદાન ક્રિયા કહે છે. જેમકે-કઈ જીવે પ્રગક્રિયા દ્વારા કાર્માણ વર્ગણાઓને સામાન્ય રૂપે બન્ધ કર્યો. તેમાંથી કેટલીક વણઓને જ્ઞાનાવરણીય આદિ રૂપે પ્રકૃતિબન્ધ થયે. હવે તેનું જે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મનઃ પર્યાવજ્ઞાનાવરણ રૂપે જે જે પરિણમન થયું છે તે દેશદ્યાતિ રૂપે તેને પ્રકૃતિબંધ છે. અને જે કેવળજ્ઞાનાવરણ રૂપે તેનું પરિણમન છે, તે સર્વઘાતિ રૂપે પ્રતિબન્ધ છે. એ જ આ સમુદાન ક્રિયાનો ભાવાર્થ છે અથવા સમુદાન એટલે જનસમૂહ, તે જનસમૂહની જે કિયા છે તેને સમુદાન ક્રિયા કહે છે. मेयोपथि -" ईरण " सेट समन. त यन र्या र છે. જે માગે થઈને ગમન કરવાનું હોય તે માગને “ઈપથ' કહે છે. તે श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy