SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ - - सुघाटीका स्था० ७ २० ५ पिण्डैषणादिनिरूपणम् स्थितानामभ्युद्यतविहारिणां जिनकल्पिकत्वमाप्तये परिकमकुर्वतां भवतीति ॥४॥ तथा-' अहं स्वार्थमवग्रहं याचिष्ये, न चान्येषां द्वित्रिचतुः पश्चाना'मिति पञ्चमी । इयं तु जिनकल्पिकस्य बोध्येति ॥ ५ ॥ तथा-'यदीयमवग्रह. महं ग्रहीष्यामि, तदीयमेव चेत् तृणादिसंस्तारकं भवेत् तदा तद् ग्रहीष्यामि । अन्यथा उत्कुटुको वा निषण्णो वा रात्रि नेष्यामीति षष्ठी । इयमपि जिनकल्पिकादेरेवेति ॥ ६ ॥ तथा-सप्तम्यपि षष्ठीवदेव योध्या । नवरं यथाऽऽस्तृतमेव शिलादिकं ग्रहीष्यामि नान्यदिति ॥ ७ ॥ इति-सप्तावनहप्रतिमाः ॥ ७॥ अवग्रह प्रतिमा है । यह अवग्रह प्रतिमा है, यह अवग्रह प्रतिमा गच्छस्थित अभ्युथत विहारी साधुओंके कि जो जिनकल्पिकत्यकी प्राप्तिके लिये परिकर्म करते हैं होती है, तथा-मैं अपने लिये अवग्रहकी याचना करूंगा अन्य-दो-तीन-चार और पांचके लिये अवग्रहकी याचना नहीं करूगा ऐसी यह पांचवी अपग्रह प्रतिमा है, यह पांचवी प्रतिमा जिनकल्पिकके होती हैं ऐसा जानना चाहिये मै जिसका अवग्रह ग्रहण करूंगा उसीका यदि तृणादि संस्तारक होगा तो उसे लूंगा-नहीं तो मैं उत्कुटुक होकर या बैठकरही रात्रिको व्यतीत करूंगा ऐसी यह छठी प्रतिमा है, यह प्रतिमा भी जिनकल्पिक आदिकेही होती है। तथा सप्तमी प्रतिमा भी छठी प्रतिमाके जैसीही होती है। सिर्फ इसमें यही अन्तर है, कि इसमें वह प्रतिमाघारी साधु " यथास्तृत शिलादिकही में ग्रहण करूंगा" अन्यका नहीं ऐसा अभिग्रह करता है । इस प्रका અન્યને માટે હું અવગ્રહ ગ્રહણ કરીશ નહીં, પરંતુ અન્ય દ્વારા અવગૃહીત અવગ્રહ (ઉપાશ્રય ) હશે તો તેમાં હું રહીશ,” આ પ્રકારની ચિથી અવગ્રહ પ્રતિમા હોય છે. ગચ્છસ્થિત અન્યૂઘત વિહારી સાધુઓ કે જે જિનકલ્પિકત્વની પ્રાપ્તિ માટે પરિકર્મ કરતા હોય છે, તે સાધુઓમાં આ પ્રકારની અવગ્રહ પ્રતિમાને સદ્ભાવ હોય છે. હું મારે માટે અવગ્રહની યાચના કરીશ, અન્ય બે, ત્રણ, ચાર અને પાંચને માટે અવગ્રહની યાચના નહીં કરું” આ પ્રકારની પાંચમી અવગ્રહ પ્રતિમા છે, આ અવગ્રહ પ્રતિમાને જિનકપિકમાં સદૂભાવ હોય છે. જે ગૃહસ્થ પાસેથી અવગ્રહ-આશ્રયસ્થાન ગ્રહણ કરીશ તેની પાસેથી જ જે તૃણાદિ સંસ્તારક મળશે તે લઈશ, નહીં તે બેઠાં બેઠાં જ રાત્રિ વ્યતીત કરીશ. » આ પ્રકારની છઠ્ઠી અવગ્રહ પ્રતિમા સમજવી, જિનકાલ્પિક આદિમાં આ પ્રતિમાને સદભાવ હોય છે. સાતમી પ્રતિમા પણ છઠ્ઠી પ્રતિમા જેવી જ છે, ફક્ત છઠ્ઠી કરતાં સાતમી પ્રતિમામાં આટલો જ તફાવત છે-સાતમી પ્રતિમા श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy