________________
सुधा टीका स्था०७ सू० २ सप्तविधविभङ्गज्ञाननिरूपणम्
५३७
च तथाविधस्य श्रमणस्य वा माहनस्य वा तृतीयं विभङ्गज्ञानमुत्पद्यते, तदा स प्राणातिपातान् मृषावादान् अदत्तादानानि मैथुनसेवां, परिग्रहसंग्रह, रात्रिभोजनं वा कुर्वतो जोवान् पश्यति, क्रियमाणं पापं कर्म च न पश्यति । ततः स क्रियावरणो जीव इति प्रतिपद्यते, कर्मावरणो जीव इति न प्रतिपद्यते । इति तृतीयं विभङ्गज्ञानम् ३ | तथा-यस्य तथाविधस्य श्रमणस्य वा माहनस्य वा चतुर्थ विभङ्गज्ञानमुत्पद्यते, ततः स तेन विभङ्गज्ञानेन देवान् पश्यति, कर्मभूतान् देवान् पश्यति ? इत्याह- ' बाहिरब्भंतरए ' इत्यादि ।
सूत्र पाठ द्वारा प्रकट की गई, जब तथाविध श्रमणको अथवा माहनको तृतीय विभंग ज्ञान उत्पन्न होता है, तब वह प्राणातिपातोंको - मृषावादोंको, अदत्तादानों को, मैथुन सेवाको, परिग्रहके संग्रहको, और रात्रिभोजनको करते हुए जीवोंको देखता है, क्रियमाण पाप कर्मको नहीं देखता है, इससे जीव क्रियावरणवाला है, ऐसी उसकी मान्यता हो जाती है, कर्मरूप आवरणवाला जीव है-ऐसी उसकी मान्यता नहीं रहती है, ऐसा उसका ज्ञान विभंग इसलिये कहा गया है, कि वह जीवको जो कि वास्तविक रूपमें कर्मावरणवाला है, ऐसा न मानकर विपरीत रूप क्रियावरणवाला मानता है, ऐसा यह तृतीय विभंग ज्ञान है, तथा जिस तथाविध श्रमणको अथवा माहनको चतुर्थ विभंगज्ञान उत्पन्न होता है, उससे वह इस प्रकार से देवोंकों देखता है कि ये मिथ्या ते एवमाहुः આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. પાંચ જ દિશામાં લેાકનુ અસ્તિત્વ સ્વીકારતી તેમની આ માન્યતા પણ ખેાટી જ છે.
o
"
જે શ્રમણ અથવા માહણમાં ત્રીજા પ્રકારનું વિભગજ્ઞાન ઉત્પન્ન થઈ लय छे, ते आशातिपात, भृषावाह, महत्ताहान, मैथुन सेवन, परियड भने રાત્રિભાજન કરતાં જીવાને દેખે છે, પણ ક્રિયમાણુ પાપકર્મને દેખતા નથી. તે કારણે તે વિભ’ગજ્ઞાની એવું માનતા થાય છે કે જીવ ક્રિયાવરણવાળા જ છે, તે જીવને કર્મરૂપ આવરણવાળે માનતે નથી. તેના આ જ્ઞાનને વિભગ જ્ઞાન કહેવાનું કારણ એ છે કે જીવ વાસ્તવિક રીતે તા કાઁવરણવાળા હોવા છતાં પણ તે તેને ક્રિયાવરણવાળા માને છે. આ પ્રકારની વિપરીત માન્યતા તે જ્ઞાનને કારણે જ તેનામાં આવી હાય છે, તેથી જ તેના તે પ્રકારના જ્ઞાનને વિલ'ગજ્ઞાન કહે છે
ચેાથા પ્રકારના વિભ‘ગજ્ઞાનનુ. વિવેચન—જે કાઈ શ્રમણ અથવા માઢુ ણને ચાથા પ્રકારનું વિભંગનાન ઉત્પન્ન થાય છે, તે એવુ માનતા થઈ જાય
स्था० - ६८
श्री स्थानांग सूत्र : ०४