________________
सुधा टीका स्था० ६ सू० २९ षड्विधप्रमादनिरूपणम्
३५७ ___ उक्तं च-"निद्राशीलो न श्रुतं नापि वित्तं, लव्धु शक्तो हीयतेचैव ताभ्याम् ( श्रुतवित्ताभ्याम् )। ___ज्ञान द्रव्याभावतो दुःखभागी, लोकद्वै तेस्यादतो निद्रयाऽलम्" ॥ १ ॥ इति ॥२॥
तथा-विषयप्रमादः-विषयाः-शब्दादयः, तद्रूपः प्रमादः, तजनितो या प्रमादः । उक्तं च--- " विषयव्याकुलचित्तो, हितमहितं वा न वेत्ति जन्तुरयम् ।
तस्मादनुचितचारी, चरति चिरं दुःखकान्तारे " ॥१॥ इति ॥३॥ " निद्राशीलो न श्रुतं नापि वित्तं " इत्यादि
निद्राशील प्राणी श्रुत की और वित्त द्रव्य की कमाई से वंचित रहता है इन श्रुत और वित्त के अभाव से वह सदा दुःखी का दुःखी ही बना रहता है इसलिये इस निद्रा को जीत कर जो अपने वश में कर लेते हैं वे धन्य हैं ।।
शब्दादि विषय रूप जो प्रमाद है वह अथवा शब्दादि जनित जो प्रमाद है वह विषय प्रमाद है । कहाँ भी है
" विषय व्याकुल चित्तो" इत्यादि ।
जप यह प्राणी विषयों से व्याकुल हो जाता है तब अपने हित और अहित की पहिचान नहीं कर पाता है । ऐसे वह अनुचित्त कामों को करनेवाला जीव बहुत काल तक इस संसार रूपी गहनवन में परिभ्रमण करताहै। उससे वह ऐसे काम करते हुए कभी पार नहीं हो पाताहै। નિદ્રા પિતે જ પ્રમાદ રૂપ છે. અથવા નિદ્રાજનિત જે પ્રમાદ છે તેનું નામ निद्रामा छ. युं ५४ छे “ निद्राशीलो न श्रुत नापि वितं " त्याह
નિદ્રાશીલ જીવ શ્રતની અને ધનની પ્રાપ્તિથી વંચિત રહે છે. અને શ્રત અને ધનના અભાવથી તે સદા દુઃખમાં જ સબડયા કરે છે. તેથી આ નિદ્રાને જીતી લેનાર અથવા તેને આધીન નહી થનાર જીવ ધન્ય છે.
હવે વિષયપ્રમાદનું સ્વરૂપ સમજાવવામાં આવે છે–શબ્દાદિ વિષયરૂપ પ્રમાદ છે તેને વિષયપ્રમાદ કહે છે. અથવા શબ્દાદિ જનિત જે પ્રમાદ છે तर विषयप्रभा ४३ . ५ छे , “ विषयव्याकुलचित्तो" या
જ્યારે જીવ વિષયમાં લીન થઈ જાય છે ત્યારે તે પોતાનું હિત શેમાં છે અને અહિત શેમાં છે તે સમજી શકતો નથી. તેથી તે અનુચિત કાર્યો કર્યા કરે છે. તેને લીધે તે દીર્ઘકાળ સુધી આ સંસાર રૂપ ગહન વનમાં પરિભ્રમણ કર્યા કરે છે. અને તે આ સંસાર સાગરને પાર કરવાને કદી સમર્થ થતો નથી.
श्री. स्थानांग सूत्र :०४