SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०६ सू०२७ संयतमनुष्याणाम् आहारगृहणागृहणकारणम् ३५१ सादयः, तेषां वृत्तिः स्थितिस्तस्यै-माणधारणार्थमित्यर्थः ॥ ५ ॥ षष्ठं स्थान पुनः धर्मचिन्तायै-धर्मचिन्तनाथ = सूत्राथांनुचिन्तनादि लक्षण - शुभचित्तम णिधानार्थमिति ६। एभिः पड्भिः कारणैराहारमाहरतां साधूनां जिनाज्ञाविराधना नास्तीति । तथा-श्रमणो निर्ग्रन्थः षभिः स्थानः आहारं व्युच्छिन्दन्=परित्यजन जिनाज्ञां नातिक्रामति । तानि स्थानान्याह-तद्यथा-आतङ्के–ज्वरादौ । १ । जिनाज्ञा का विराधक नहीं होता है इसी प्रकार से यदि श्रमण निर्ग्रन्थ उच्छ्वास आदि रूप प्राणों की रक्षा के निमित्त आहार ग्रहण करता है तो यह जिनाज्ञा का विराधक नहीं होता है इसी प्रकारसे यदि वह श्रमण निर्ग्रन्थ धर्मचिन्तन के निमित्त-मूत्रार्थ के चार २ विचार करने रूप शुभचित्त प्रणिधान के निमित्त यदि आहार ग्रहण करता है तो वह जिनाज्ञा का विरोधक नहीं होता है इस प्रकार के इन ६ कारणों को लेकर आहार को ग्रहण करने वाले साधुजनों में जिनाज्ञा की विरा. धकता नहीं आती है। इसी प्रकार से ६ कारणों को लेकर यदि श्रमण निर्ग्रन्थ आहार का परित्याग कर देता है तो भी उसमें जिनाज्ञा की विराधकता नहीं आती है-वे ६ कारण ये हैं-यदि श्रमण निर्ग्रन्थ ज्वरादि अवस्थाचाला हो गया हो तो उस स्थिति में यदि वह आहार नहीं लेता है तो वह जिनाज्ञा का विराधक नहीं होता है १ यदि देव પૃથ્વીકાયાદિકની રક્ષા કરવા રૂપ ૧૭ પ્રકારના સંયમને નિમિત્ત આહ ૨ ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતો નથી. (૫) ઉચલ્ડ્રવાસ આદિ રૂપ પ્રાણની સ્થિતિ નિમિત્તે આહાર ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ પણ જિનાજ્ઞાને વિરાધક થતો નથી. (૬) જે તે શ્રમણ નિગ્રંથ ધર્મચિન્તનને નિમિત્ત-સૂત્રાર્થને વારંવાર વિચાર કરવા રૂપ શુભ ચિત્તપ્રણિધાનને નિમિત્તે-આહાર ગ્રહણ કરે તે પણ તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. આ પ્રકારના આ ૬ કારણોને લીધે આહાર ગ્રહણ કરનાર સાધુને જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી. એ જ પ્રમાણે નીચે દર્શાવેલાં છ કારણોને લીધે જે કઈ શ્રમણ નિગ્રંથ આહારનો પરિત્યાગ કરી નાખે તે તેને પણ જિનાજ્ઞાને વિરાધક ગણી शात नथी-- જે કઈ શ્રમણ નિગ્રંથ જવર આદિથી પીડાતા હોય તે એવી પરિ સ્થતિમાં જે તે આહાર લેવે બંધ કરી દે તે તેને જિનાજ્ઞાને વિરાધક ગણાતો નથી. श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy